________________
III
)
,
હતો અને પાછળ ચિંટુ દાદાજીની વ્હીલચેર આપણો જીવ અનાદિકાળથી ભટકી રહ્યો છે. ચલાવતો હતો, ત્યાં તો અચાનક ઝાડીમાંથી રીંછ આ ભવભ્રમણથી છૂટવા માટે શરણ લઇએ બહાર આવ્યો. એને જોતાની સાથે બધાના મોતિયા ભગવદ્ભક્તિનું. મરી ગયા. ચિંટુ ને પિંટુ બંને ઉંધુ ઘાલીને ભાગ્યા.
भमत भमत भवजलधि पाय के, બધી શક્તિ લગાડીને દોડ્યા... મમ્મી... મમ્મી
ભાવંત મગન વિન માવ નાવ રે... બૂમો પાડતા ઘરના કંપાઉંડમાં આવ્યા. મેઇન ગેટ
આત્મજાગૃતિનું આ પણ એક સ્વરૂપ બંધ કરી દીધો. મમ્મી... મમ્મી કરતાં દોડ્યા.
છે... ભગવદ્ભક્તિ... જિનચરણશરણ... ત્યાં તો મમ્મી ઘરમાંથી બહાર આવી... ‘ચૂપ
જિનાજ્ઞાપરિપાલન. માટે જ આનંદઘનજી રહો... ચૂપ રહો...'' “મમ્મી! મમ્મી!'' હાંફતા
મહારાજ ફરી ઉપનય કરે છે – હાંફતા બંને ટાબરિયા બોલ્યા “દાદાજીને રીંછ ખાઇ ગયું.” મમ્મી કહે, “ચૂપ રહો, દાદાજી તો વનયા સોવે 36 ગામ વા3 રે.... તમારી પહેલા દોડતા દોડતા આવી ગયા છે.”
ભયના નિમિત્તો તને ઘેરી વળ્યા છે, | ૮૦ વર્ષની ઉંમર... ૩૦ વર્ષથી શરણ્ય વ્યક્તિનું સાન્નિધ્ય તને સાંપડ્યું છે. એનું લકવો... ઘરમાં પણ વ્હીલચેરની આવશ્યકતા... શરણ લેવા માત્રથી તારા સર્વ દુઃખોનો અને આ સ્થિતિમાં દાદાજી પોતાના પૌત્રોને ય પાછળ દોષોનો અંત આવી જવાનો છે. આ સ્થિતિમાં તું પાડી દે, એવી ગજબનાક દોટ લગાવી શક્યા. સૂતો રહે... આ સોનેરી અવસર હાથમાંથી સરકી કારણ હતું માત્ર ભય. જ્યારે સંસારનો ભય લાગી જાય એ કેમ પાલવે? જાય, ત્યારે અંતરમાંથી આ ઉદગારો પ્રગટ થાય -
જયા સોવે 36 ગામ વી3 રે... अन्यथा शरणं नास्ति, त्वमेव शरणं मम।
જાગ ભાઈ જાગ... આ અવસર જાગૃતિનો तस्मात् कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर !||
છે, સૂવામાં તો અનાદિકાળમાં કાંઈ જ બાકી પ્રભુ! તારા સિવાય કોઈ મારું શરણ નથી. રાખ્યું નથી. તું જ મારું શરણ છે. માટે કૃપા કર. મારું રક્ષણ
- પદ હવે પરાકાષ્ઠાએ પહોંચે છે. કર. મારું રક્ષણ કર.
આતમરામ હજી જાણે કાંઈ ગડમથલમાં છે, એક બાજુ નરક-નિગોદ વગેરેરૂપ ત્યારે અવધૂત આનંદઘન એવા હૃદયોદ્ગારોની ભયાનક દ્રવ્ય સંસાર, તો બીજી બાજુ ક્રોધ-માન- અભિવ્યક્તિ કરે છે, કે જેનું શ્રવણ કર્યા પછી માયા-લોભરૂપ ભાવસંસાર. આ બે સંસારમાં આતમરામને અન્ય કોઈ વિકલ્પ જ ન રહે...,
\i]IN