SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Cemetery The Last point of Journey... ગંભીર ગે૨સમજ એ છે કે ‘મારે કદી મ૨વાનું નથી.' તેમને બચાવી શકે તેમ નથી. એ જોઇને તેઓ ય નિરાશ થઈ જાય છે. | ‘આ મારું પરમેનન્ટ એડ્રેસ’... કાર્ડ આપીને આવા શબ્દો બોલતી વ્યક્તિ એટલો વિચાર કેમ નથી કરતી? કે જો હું પોતે ય ‘ટેમ્પરરી’ છું, તો મારું એડ્રેસ પરમેનન્ટ શી રીતે | હોઈ શકે? | ઇરાનનો એક બાદશાહ, મહેલની અગાશીમાં બેગમ સાથે બેઠો હતો. અચાનક બેગમને કાંઇક યાદ આવ્યું, દાસીને આદેશ કર્યો, ‘‘નીચે નાગો, વદી વનTI (ચાલણી) હૈ, ઉસ મૃત્યુને દૂર કરવાનો એક માત્ર ઉપાય છે સર્વકર્મક્ષય. વે નીવે રેTI (રીંગણ) હૈ, વહ માગો'', દાસી ગઈ. થોડી અને સર્વકર્મક્ષયનો એક માત્ર ઉપાય છે જિનાજ્ઞાપરિપાલન. વારમાં ખાલી હાથે પાછી આવી. પ્રશ્નાર્થભરી નજરે બેગમ જિનાજ્ઞાપરિપાલન એ જ ભગવાનની શ્રેષ્ઠ ભક્તિ છે. એના એને જોઈ રહી. દાસીએ કહ્યું, ‘વતUT હૈ, રેT નદી'' | વિના ભવભ્રમણનો અંત ન આવે. આ સાંભળીને બાદશાહ અને બેગમ બંને વિચારમગ્ન भमत भमत भवजलधि पाय के, भगवंत भजन बिन भाव नाउ रे... થઇ ગયા... ઘHT હૈ = આપણે એક દિવસ ચાલ્યા જવાનું ભગવદ્ભક્તિ એ જ ભવસાગરમાં ભાવનૈયા છે, એ જ છે... રેTI નદી = અહીં કાયમ રહેવાનું નથી... વિચારધારા સંસારથી મુક્ત થવાનો ઉપાય છે. પંચાલકસૂત્રની ટીકામાં ભક્તિની આગળ વધી... પ્રતિક્ષણ નજીક આવતું મૃત્યુ દેખાયું. મન ભૂમિકા કેવી લોકોત્તર હોય, તેનું માર્મિક વર્ણન કર્યુ છે – વૈરાગ્યથી આપ્તાવિત બન્યું અને બંનેએ આત્મસાધનાનો પંથ का भक्तिस्तस्य येनाऽऽत्मा, सर्वथा न नियुज्यते?। પકડી લીધો. अभक्तेः फलमेवाऽऽहु - रंशेनाप्यनियोजनम्।। મરણ શી રીતે અટકી શકે એના પર અનાદિકાળથી જાત જાતના સંશોધનો થતા રહ્યા છે. ‘રસેશ્વર દર્શન’ આનું અનોખું જે પોતાની જાતનું સંપૂર્ણ સમર્પણ નથી કરતો, તેની ઉદાહરણ છે. આ દર્શનની માન્યતા મુજબ વિશિષ્ટ પદ્ધતિથી શું ભક્તિ છે. એક અંશનું પણ સમર્પણ બાકી રાખવું. એ પારો ખાવાથી જીવન્મુક્તિ મળે છે. એ માણસ કદી મૃત્યુ પામતો અભક્તિનું જ સૂચક છે.. નથી. પણ આવો માણસ હજી સુધી આપણા જોવામાં આવ્યો ઉત્કૃષ્ટ ભગવદ્ભક્તિ છે ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ નથી. હા, એવા પ્રયોગથી અકાળે મરણ પામ્યા હોય, એવા પણે પાલન. પાંચ મહાવ્રતો, રાત્રિભોજન વિરમણવ્રત, અષ્ટ દાખલા બન્યા હશે. આધુનિક વિજ્ઞાન પણ મરણને અટકાવવાના પ્રવચનમાતા, બાહ્ય-આત્યંતર તપ, પાંચ પ્રહર સ્વાધ્યાય, ઉપાયો શોધી રહ્યું છે. વિજ્ઞાને એવી દવા શોધી કાઢી છે, એવી રાગ-દ્વેષનો ત્યાગ... આ બધું ભગવાનની આજ્ઞાનું પાલન છે. વાતો પણ ઉડતી હોય છે. પણ એ બધુ વજૂદ વગરનું છે. વીતરાગસ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહ્યું છે –
SR No.005042
Book TitleAnandghan ni Atmanubhuti 01
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy