________________
પણ આ શું? એકાએક એ પડી ગયો. તેના સ્વજનો તેને વીંટળાઇ વળ્યા. જોયું તો તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. સ્વજનો આક્રંદ કરવા લાગ્યા. ત્યાં તો ત્યાં એક તેજસ્વી દેવ પ્રકટ થયો. તેણે આશ્વાસન આપ્યું કે “હું આ જ રાજકુમારનો જીવ છું. ચારિત્રપ્રાપ્તિના શુભ અયવસાયમાં મરીને સદ્ગતિ પામ્યો છું. માટે શોક ન કરો.”
પ્રભુએ પણ કહ્યું કે, “રાજકુમારનું આયુષ્ય આ જ રાગ-દ્વપકડી લીચ ભૂમિકાથીભુતા-Gહી સમયે પૂરું થવાનું હતું, એ નક્કી હતું. માટે જ મેં તમને વિલંબ ઉચ્ચ ભૂમિકાએ બેસવું, એનું નામ ઉદાસીનતા. ન કરવા જણાવ્યું હતું.'
A journey from Bottom to top જો વિલંબ કર્યો હોત તો? મારી તમને આગ્રહભરી
today I feel loved. redag
, og den enero de jogay. વિનંતિ છે કે આત્મહિતના કાર્યમાં કદી પણ વિલંબ નહી કરતાં. ઉદાસીનભાવ આવે તો આત્મિગુણોની અનુભૂતિ થાય. કારણ કે આયુષ્યનો કોઈ ભરોસો નથી. કઇ ક્ષણે ધરતીકંપ થશે? કઈ ક્ષણે અકસ્માત થશે? કઈ ક્ષણે એટેક આવશે? કઈ ક્ષણે મકાન તૂટી પડશે? કઈ ક્ષણે શ્વાસ રૂંધાઇ જશે? કઈ ક્ષણે
यदहरेव विरजेत् तदहरेव प्रव्रजेत्। આયુષ્યની દોરી તૂટી જશે? એ કોને ખબર છે?
જે દિવસે વૈરાગ્ય થાય, એ જ દિવસે પ્રવજ્યાનો ૧૨૦ કિ.મી./કલાકની ઝડપે જતી ગાડી પર ૨૦૦
સ્વીકાર કરવો જોઈએ. વૈરાગ્યશતકમાં કહ્યું છે - વર્ષ જુનું ઝાડ તૂટી પડે, છાપરું ફાડીને તેનું થડ ડ્રાઇવરના માથે અફળાય, ખોપરી ફાટી જાય અને ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ
जंकल्ले कायव्वं, तं अज्जं चिय करेह तुरमाणा। જાય, એ દાખલો તાજો છે.
बहुविग्यो हु मुहत्तो, माऽवरण्डं पडिक्खेह।। | ધરતીકંપમાં તૂટી પડેલા મકાનના કાટમાળમાંથી બાણું
- જે કાલે કરવાનું છે, તેને આજે જ કરો અને જલ્દી વર્ષના માજી જીવતા બહાર આવે અને આઠ વર્ષના પૌત્રનો કરો. એક મુહૂર્તમાં પણ અનેક વિદનો આવી શકે છે. છુંદો થઇ ગયો હોય, એવા બનાવ અજાણ્યા નથી.
માટે બપોરની પણ પ્રતીક્ષા ન કરો. એંશી વર્ષના દાદાને ‘માથાનો દુઃખાવો’ શું હોય?
Delay is dangerous એ ખબર ન હોય, અને છ મહિનાના બાબાનું ‘બાયપાસ’નું - પાપના કામમાં વિલંબ કરે, તેનું સારું ફળ મળવાની ઓપરેશન કરવામાં આવે, એવા કિસ્સા હવે આશ્ચર્યભૂત નથી | શક્યતા છે, પણ ધર્મના કામમાં વિલંબ કરવો, એ તો ભયાનક રહ્યા. માટે જ ઉપનિષદોમાં કહ્યું છે -
છે. એમાં મોટું જોખમ રહેલું છે.
Fr
Frontal de Cine