SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવૃત્તિ, એનું નામ ઉદાસીનતા. વ્યવહાર માત્રનો ત્યાગ એ સામાન્યથી તો કોઈ ન સ્વીકારે એવી વાત હતી. પણ ઉદાસીનતા નથી. કારણ કે આહાર ગ્રહણ આદિ પ્રવૃત્તિમાં | પેલાને એટલી ઊંઘ આવતી હતી, કે તેણે ટી.સી.ની વાત માની વ્યવહાર તો થવાનો જ છે. પણ પરવસ્તુમાં રાગ-દ્વેષના લીધી. ઘસઘસાટ સૂઇ ગયો. પરિહારપૂર્વક મધ્યસ્થપણે રહેવું, તેનું નામ છે ઉદાસીનતા. - સવાર પડી, જુએ છે તો એ જ ટ્રેનમાં એ જ ડબાના એ આ ઉદાસીનભાવ આવે તો આત્મિકગુણોની અનુભૂતિ થાય. જ બર્થ પર પોતે પડ્યો છે. બારીની બહાર જુએ છે તો કાળુપુર આ અનુભૂતિ જ એક અમૃતકુંડ સમાન છે, જેમાં જીવન્મુક્ત સ્ટેશન. એક ઝાટકા સાથે સફાળો બેઠો થઇ ગયો. અઢી વાગે યોગીઓ લયલીન બની જાય છે. સુરતનું સ્ટેશન જતું રહ્યું. પોતે ઊંઘમાં જ અમદાવાદ આવી જ્યાં સોવે ૩૦ નામ વા3 રે... ગયો. અરે, પેલો ટી.સી. ?... આનંદઘનજીના આ શબ્દોમાં વેદના છે. શા માટે તારી | આ બાજુ ફરીને જુએ છે, તો તે જ ટી.સી. ઊભો જાતને આત્મજાગૃતિના અમૃતકુંડથી વંચિત કરે છે? શા માટે છે. એ પ્રવાસી તો તેમના પર તૂટી જ પડ્યો. ‘આ તમે શું પરપ્રવૃત્તિની આ ઘોર નિદ્રાને ખંખેરી નાખતો નથી? જાગૃતિના કર્યું? મને વચન આપીને ફરી ગયા, તમારા ભરોસે હું સૂઈ આ સુવર્ણકાળને સુષુપ્તિના સર્વનાશમાં શા માટે ફેરવી નાખે છે? ગયો, મારા કેટલા કામ...” ઉપાલંભો... કટુ શબ્દો... ટી. મધરાતનો સમય હતો ટ્રેન પૂરપાટ દોડી રહી હતી. ટી. આ સી. એકીટશે જોયા કરે છે, ને આશ્ચર્યથી સાંભળ્યા કરે છે. સી.એ પસાર થતા થતા જોયું કે એક પ્રવાસી ખૂબ પ્રયત્નપૂર્વક હવે પેલો થાક્યો, પૂછ્યું, “તમે કાંઇ જવાબ ઝોકાઓને અટકાવી રહ્યો હતો. વારંવાર ટટ્ટાર બેસીને જાગ્રત તો આપો, આ રીતે શું જોયા કરો છો?'' ટી. રહેવાનો પ્રયાસ કરતો હતો. એની આંખોમાં છલોછલ ઊંઘ સી.એ કહ્યું, ‘હું એ વિચાર કરું છું, કે તમે મને હીં ભરેલી હતી એ સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. ટી.સી.ને દયા આવી આટલી ગાળો આપો છો, તો હું જેને સુરત (7) ગઇ. કહ્યું, ‘તમારું રિઝર્વેશન છે. આ બર્થ ખાલી છે, તો સ્ટેશનના બાંકડે મુકી આવ્યો, એ કેટલી ગાળો સૂઇ જાઓ ને?'' પેલો કહે, ‘‘સૂવાનું તો ઘણું મન છે. પણ આપતો હશે?'' સૂતા પછી મને કોઈ ઢંઢોળે તો ય હું જાગતો નથી. મારું સ્ટેશન રે, ખુદ ટી.સી. પણ અડધી ઉંઘમાં હોય, ૨.૩૦ વાગે આવે છે. એ ચૂકી જવાય તો?'' ટી.સી. સજ્જન પછી તો આવા છબરડા જ થાય ને. બાહ્ય દૃષ્ટિએ હતો. એ કહે, ‘તમે ચિંતા ન કરો, હું તમને ઉઠાડીશ.” કદાચ હસવાની વાત લાગે, પણ વાસ્તવિક રીતે પ્રવાસી કહે, “કોઇ શક્યતા જ નથી કે હું જાણું.” ટી.સી. ને વિચાર કરીએ, તો ખ્યાલ આવે, કે આપણી ઊંઘથી વધુ પોરસ ચડી ગયું, એ કહે, “જુઓ, તમે સૂઈ જાઓ. તમે જ આપણે આપણું સ્ટેશન ચૂકી ગયા છીએ. નહીં ઉઠો તો હું તમને તમારા થેલા સાથે સ્ટેશનના બાકડા પર આપણી સુષુપ્તિથી જ આપણે આત્મલક્ય ગુમાવ્યું મુકાવી દઇશ, બસ?” છે. આપણી સુસ્તીએ જ અનાદિ કાળથી આપણી in Education Intern al For P S F arbe Only
SR No.005042
Book TitleAnandghan ni Atmanubhuti 01
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy