SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષો સોવે ૩૪ નાયT : - આ શબ્દોનું તાત્પર્ય માત્ર સુત્તા મુળી સયા આત્મજાગૃતિ તરફ જ છે. નાગ્રત્યાત્મિનિ તે નિત્યમ્ | મુળી સુત્તા વિ નાIRા હૃતિ પ્રત્યેક સાધકે સતત આત્મનિરીક્ષણ કરવું જોઇએ, કે મારી જેઓ સૂતા છે, ક્યાં ક્યાં સ્કૂલના થાય છે? હું ક્યારે ક્યારે એકાદ અક્ષર તેઓ મુળ નથી. પણ વધુ બોલ્યો? મેં ક્યારે નિરર્થક સ્પંદન-હાથ-પગ | મુનિઓ તો હલાવવાની ચેષ્ટા કરી? મેં ક્યારે આજુ બાજુની પ્રવૃત્તિ નિદ્રા-અવસ્થામાં જોવા માથુ ઉંચુ કર્યું? મેં ક્યારે મારી અધ્યાત્મસાધનાથી પણ જાગૃત હોય છે. આડા ફંટાતા સાહિત્યમાં દૃષ્ટિપાત કર્યો? મેં ક્યારે બાહ્યભાવપોષક વાતચીતો પ્રત્યે કાન સરવા કર્યા? સમાધાન :- ના, જિનાજ્ઞાનુસારી પ્રત્યેક ' આવા આત્મનિરીક્ષણથી બાહ્યપ્રવૃત્તિનો ત્યાગ થતો પ્રવૃત્તિ એ આત્મજાગૃતિની જ સાધક છે. તેમાં પ્રવૃત્ત થયેલ રહે, અને આત્મજાગૃતિનો સતત વિકાસ થતો જાય. આત્મા બહિર્ભાવમાં વર્તે છે, એવું ન કહી શકાય. જે અપ્રમત્ત શંકા :- તમે પહેલા કહ્યું કે બાહ્ય વ્યવહાર છે, અવસરોચિત અનુષ્ઠાનને નિષ્ઠાપૂર્વક સાધે છે, તેની સર્વ આત્મજાગૃતિમાં બાધક નથી. તો હવે આત્મનિરીક્ષણ કરવા પ્રવૃત્તિ આત્મજાગૃતિની પૂરક બને છે. બાહ્ય વ્યવહાર તેની દ્વારા બાહ્ય વ્યવહારનો ત્યાગ કરવા કેમ કહો છો? આત્મજાગૃતિમાં બાધક બની શકતો નથી. માટે જ ઇષ્ટોપદેશ સમાધાન :- બાહ્ય વ્યવહાર જો નિરર્થક ચેષ્ટારૂપ ગ્રંથમાં કહ્યું છે - હોય, તો એ આત્મજાગૃતિનો બાધક બનવાથી હેય જ છે. અને ब्रुवन्नपि हि न ब्रूते, गच्छन्नपि न गच्छति। જો એ જિનાજ્ઞાનુસારી યોગરૂપ હોય તો એ આત્મજાગૃતિરૂપ જ स्थिरीकृतात्मतत्त्वस्तु, पश्यन्नपि न पश्यति।।४१।। હોવાથી ઉપાદેય જ છે. આ બંને વસ્તુ અહીં સ્પષ્ટ કરી જ છે. જેણે આત્મતત્ત્વને સ્થિર કર્યું છે, તે બોલવા છતાં પણ માટે કોઈ વિરોધ નથી. બોલતો નથી. ચાલતો હોવા છતાં પણ ચાલતો નથી, અને | શંકા :- અંતર્ભાવ અને બહિર્ભાવ આ બંને માનસિક જોતો હોવા છતાં પણ જોતો નથી. સ્તરની વસ્તુઓ છે. તેને વચન અને કાયાની પ્રવૃત્તિઓ સાથે શું બહુ સ્પષ્ટ વાત છે. બોલવાના નિમિત્તે જે બાહ્યભાવની લાગે-વળગે? કે તમે આત્મનિરીક્ષણમાં તેના પર ભાર આપો પરિણતિ સંભવિત હતી, તેને આત્મજાગૃતિની પરિણતિ છો? અટકાવી દે છે. ત્યારે એ સાધક બોલે કે મૌન રહે એ બંને તુલ્ય સમાધાન :- ભાવને વાચિક-કાયિક પ્રવૃત્તિ સાથે ગાઢ બની જાય છે. સંબંધ છે. જો તીવ્ર અંતર્મુખ સાધક પણ નિરર્થક વાતચીત
SR No.005042
Book TitleAnandghan ni Atmanubhuti 01
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy