SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ અધ્યાયઃ ૭ સૂત્રઃ ૮ U [9પદ્ય(૧) જગતના સ્વભાવ જાણી આદરી સંવેગતા ક્ષયવંત સર્વે ભાવ-સમજી આદરો વિરાગતા સંવેગને વૈરાગ્ય સારું જગતકાય સ્વભાવના સ્વરૂપો વિચારી આત્મધ્યાને રમત મુનિ થઈ એકમના (૨) જગત ને દેહ બંનેનો, ચિંતવવો સ્વભાવતો સંવેગ તેમ વૈરાગ્ય, આવે જરૂર આગવો D [10] નિષ્કર્ષ:- ઉમાસ્વાતિજી મહારાજે આબેનમુનસૂત્રરચના કરી છે. હિંસાદિ દોષોના નિવારણ માટેની સર્વભાવનાઓમાં આ શ્રેષ્ઠત્તમ ભાવના છે. જો મનુષ્ય સતત રીતે જગત અને કાયાનો સ્વભાવ કે સ્વરૂપની ચિંતવના કરે તો તેનામાં સંવેગ અને વૈરાગ્યની ઉત્પત્તિ થવાની જ છે તે વાત પ્રતીતી જન્ય છે. મનુષ્ય સવારથી સાંજ સુધી જગતમાં ફરતા ફરતા પોતાના આંખ અને કાન ખુલ્લા રાખે તો જગતનું સ્વરૂપ તેને અનુભવાયા જ કરવાનું છે.આ અનૂભૂતિ માટે જ સૂત્રકાર ફરમાવે છે કે જગતના સ્વરૂપના ચિંતનથી સંસારનાસંવેગ [ઉદ્વિગ્નતા જન્મેછેતેવી ભાવનાભાવવી જોઇએ તદુપરાંત કાયાનો સ્વભાવ પણ એવો જ છે કે જો તેના સ્વરૂપની સતત વિચારણા કરવામાં આવે તો વૈરાગ્ય ભાવનીજ ઉત્પત્તિ થાય અને આ રીતે સંસારથી સંવેગ પામેલો અને બાહ્ય અત્યંતર આસકિત રહિત થઈ વૈરાગ્ય ભાવમાં ડૂબેલો જીવ નિયમા મોક્ષને પામનારો છે માટે વ્રતી જીવોએ વિશેષે વિશેષે આ ભાવના ભાવવી જોઇએ OOOOOOO (અધ્યાયઃ૭-સૂત્રઃ૮) U [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી હિંસાના સ્વરૂપને જણાવે છે [2]સૂત્ર મૂળઃ-પ્રમત્તયોનું કાળવ્યપરોપvi હિંસા U [3] સૂત્ર પૃથક્રમ - યોIK - પ્રાણ - ચપvi હિંસા U [4] સૂત્રસાર-પ્રમાદ નાયોગે થતો જે પ્રાણ વધ [પ્રાણનો વિયોગ] તે હિંસા છે U [5]શબ્દશાનઃપ્રમત્ત-પ્રમાદ, અસાવધાની યો- મન,વચન, કાયાનો યોગ પ્રાણ- દશપ્રાણ- [પ-ઇન્દ્રિય, ૩-બળ,શ્વાસોચ્છવાસ,આયુષ્ય વ્યપરોપ-વધ દિક્ષા-હિંસા [6]અનુવૃત્તિ - આ સૂત્રમાં કોઈ અનુવૃત્તિ નથી U [7]અભિનવટીકા-અહિંસા આદિ જે પાંચ વ્રતોનું નિરૂપણ કરવામાં આવેલ છે તે વ્રતોને બરાબર સમજવા અને જીવનમાં ઉતારવા માટે તેમના વિરોધી દોષોનું સ્વરૂપ યથાર્થ પણે જાણવું જોઈએ તેથી એ પાંચ દોષોના નિરૂપણને ક્રમથી જણાવવા અહીંસર્વપ્રથમ હિં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy