________________
૧૫૭
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૬
શ્વેતામ્બર દિગમ્બર પાઠભેદ સ્પષ્ટીકરણઃ
(૧)સૂત્ર ૪થીજે દિગમ્બર પરંપરા છે. તે અહીં ભાષ્યમાં સમાવેલા હોવાથી સૂત્રરૂપે
નોંધાયાનથી.
(૨)શ્વેતામ્બર સૂત્ર-૪માં મુકેલ છે. જે દિગમ્બરમાં નથી. (૩)સૂત્રઃ૭માં છે. તેને સ્થાને દિગમ્બરમાં વાછે. (૪)સૂત્ર ૧ પૌષથોપવીને સ્થાને દિગમ્બરમાં પોષવો વાસ છે. (૫)સૂત્ર ૨૦ચ્ચારથાન ને સ્થાને દિગમ્બરમાં રોપ્યારથાન છે. (૬)સૂત્ર ૨૩ રત્વર ને સ્થાને દિગમ્બરમાં રત્વ છે. (૭)સૂત્રઃ૨૫ મૃત્યતર્ધાનખને સ્થાને દિગમ્બરમાં મૃત્યુત્તરથને છે. (૮)સૂત્ર ૨૭ ૩vમોધિત્વનિ ને સ્થાને દિગમ્બરમાં ૩મો પરિમો નઈનિ છે (૯)સૂત્ર ૨૮ તથા ૨૯ બંનેના અનુપસ્થાપનને બદલે મનુ સ્થાનનિ છે (૧૦)સૂત્ર ૩૧ નિક્ષેપ-પ્રિધાન ને બદલે દિગમ્બરમાં નિક્ષેપfપધાન છે. (૧૧)સૂત્ર ૩ર નિદાનાનિ ને બદલે દિગમ્બરમાંનિદ્રાનનિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org