________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૨
૧૪૧ U [10]નિષ્કર્ષ-સાતમાં શીલવ્રત એવા અતિથિ સંવિભાગ વ્રતના અતિચારોવ્રત શુધ્ધિ કરતાંયેભાવશુધ્ધિ માટે વિશેષ આવશ્યક છે. આ પાંચે અતિચારોમાં મુખ્ય હકીકત એક માત્ર હોયતો તે અણદેવાની બુધ્ધિ જ છે, પાંચે દોષોને આ એક વાકયમાં જ ઓળખાવી શકાય છે, કેમ કે ન વહોરાવવા માટે આ સર્વે પ્રવૃત્તિઓ થાય છે
દાન કરતા પણ દાનવૃત્તિનો અભાવ એ ખૂબજ નદનીય વસ્તુ છે. આવી દાનવૃત્તિ ના અભાવનું નિવારણ કરી ભાવવિશુધ્ધિ થકી દાનનો ત્યાગ અર્થ સમજી સર્વે વસ્તુ અને છેલ્લે દેહને પણ ત્યાજય ગણી મોક્ષના એકમાત્ર આશયથી સાધના કરવા આ બારે વ્રતના પરિપાલનથી છેલ્લે અગારમાંથી અણગાર વતી બનવું એ જ નિષ્કર્ષ છે.
0000000
(અધ્યાયઃ-સૂત્ર:૩૨) [1]સૂત્રહેતુ-મરણાન્તિક સંખનાનાઅતિચારોને જણાવવા માટેઆ સૂત્રની રચના થયેલી છે.
0 [2] સૂત્રમૂળઃ નીતિમાં મિત્રાનુરી ફુલીનુવનિતાનેરણાનિ 0 [3]સૂત્ર પૃથક-ગાવિત,મરગાસા,મિત્ર મનુ,સુરવનગુવન્ય,નિવારણના
U [4]સૂત્રસાર-જીવિત આશંસા,મરણઆશંસા મિત્ર અનુરાગ,સુખઅનુબંધ અને નિદાન કરણ એ મારણાન્તિકસંલેખના વ્રતના પાંચ અતિચારો છે]
U [5]શબ્દશાનઃનીવિત- એટલે જીવવું મરણ-મરણ એટલે મરવું- મૃત્યુ, જીવનનો અંત મારાંસા- ઇચ્છા વિચારણા,અભિલાષ મિત્રાનુરી-મિત્રાદિ પરત્વે મમત્વ સુવાનુન્ય-પૂર્વાનુભૂત સુખોનું સ્મરણ નિવારણ-પરલોકના સુખની ઇચ્છા
1 [6]અનુવૃતિઃ- (૧)વ્રતી પવૂ પન્યૂ યથાશ્રમ” સૂત્ર ૭:૧૯ (૨)શ$ +
ાક્ષા.......... સૂત્ર ૭:૧૮ થી ગતિવાર: શબ્દ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિ એ વ્રતના અને શીલના અતિચારો ને જણાવ્યા આ સૂત્ર થકી સંલેખના વ્રતના અતિચારને જણાવે છે.
–અહીં અતિચાર શબ્દ પૂર્વ સૂત્રની અનુવૃત્તિ થી લાવેલ છે.
- વ્રતશીપુસૂત્ર ૭:૧૮ જે અનુવૃત્તિ માં નોંધેલ છે. તેની ખરેખર કોઈ અનુવૃત્તિ આ સૂત્રમાં વર્તતી નથી પણ સૂત્રકારે અમારી વતીના વ્રતોને જણાવતી વખતે બાર વ્રતના વર્ણન પછી તુરંતજ મારશાન્તિક સંલેખનાનો ઉલ્લેખ કર્યો છે. શ્રાવકના વંદિતસૂત્ર તથા
કવિતમાાંસfમત્રાનુરે મુહનુવ-નિદ્રાનને એ પ્રમાણેનું સૂત્ર દિગમ્બર આમ્નાયમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org