________________
૧૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દ્રષ્ટિએ નિષ્કર્ષ વિચારીએ તો -ઉકત દોષોના નિવારણ સમાજમાં દાણચોરી-કરચોરી આદિ દૂષણો દૂરથશે, માલકે વસ્તુમાં ભેળસેળ અને બનાવટો તથા છેતરપીંડી દૂર થશે સમાજ સ્વસ્થ બનશે, વસ્તુ ચોખ્ખી મળશે, પ્રમાણિકતાનો ગુણ વિકસશે અને સમગ્ર રાષ્ટ્રની ઉન્નતિ થશે ggggggg
અધ્યાયઃ-સૂત્ર:૨૩
[1]સૂત્રહેતુ:- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ ચોથા-બ્રહ્મચર્યવ્રતના અતિચારોને જણાવે છે [] [2]સૂત્ર:મૂળ:-*પરવિવાળેશ્વરપરગૃહીતાામનાનક ઋીડા તીવ્રામા भिनिवेशा:
[] [3]સૂત્ર:પૃથક્:-વિવાદળ - ફત્તરપરિગૃહીતા -અપરીગૃહીતા ગમન - अनङ्गक्रीडा - तीव्रकाम अभिनिवेश
[4]સૂત્રસારઃ-પરિવિવાહ કરણ,ઇત્વરપરિગૃહિતાગમન,અપરિગૃહીતા ગમન, અનંગક્રીડા, તીવ્રકામાભિનિનવેશ [એ પાંચ ચોથા અણુવ્રતના બ્રહ્મચર્યવ્રતના ના અતિચારો છે] ] [5]શબ્દજ્ઞાનઃ
પરવિવારળ-અન્યના સંતાનોના વિવાહ કરાવવા
રત્નાપįિહીતાામન- બીજાએ અમુક સમય માટે ગ્રહણ કરેલ સ્ત્રીનો ઉપભોગ અપરિગૃહીતાામન-જે-તે કાળેકોઇની સ્ત્રી ન હોય તેનોઉપભોગ અનŞીડા- અંગ ક્રીડા સિવાયના અંગોમાં ક્રીડા કરવી તીવાનામિનિવેશ- તીવ્ર મોહથી અતિ ઉદ્દીપન થકીકામ ક્રીડા કરવી [] [6]અનુવૃત્તિ:
(૧)વ્રતશીòપુ પ૨ પળ્વ યયામમ્ સૂત્ર ૭:૧૯ (૨)શઠ્ઠા ાડ્યા...સૂત્ર ૭:૧૮ થી અતિવારા:
[7]અભિનવટીકાઃ-સૂત્રકાર મહર્ષિ અત્રે ચોથાવ્રતના અતિચારોને જણાવે છે. જો કે અહીં સૂત્રમાંતો પરવિવાહ કરણ આદિ પાંચ નામો જ જણાવેલા છે. પણ પૂર્વના સૂત્રની અનુવૃત્તિ થી આપાંચ અતિચારો છેતેમ નક્કી થાયછે. વળીસૂત્રઃ૧૯ માં યથા મમ્ થકી જે અધિકાર જણાવાયો છે તે મુજબ પૂર્વના સૂત્રક્રમના પ્રામાણ્ય થી આ ચોથા અણુવ્રતના અતિચારો છે તે વાત સુનિશ્ચત થાય છે કેમ કે અતિચારોના ક્રમમાં આ ચોથું સૂત્ર છે અને ચોથું અણુવ્રત બ્રહ્મચર્ય વ્રત છે માટે આ બ્રહ્મચર્ય વ્રત ના અતિચારો છે. [૧] પરવિવાહ કરણઃ- પારકા વિવાહ કરાવવા
પોતાની સંતિતિ ઉપરાંત કન્યાદાનના ફળની ઇચ્છા થી કે સ્નેહ સંબંધથી બીજાની સંતતિના વિવાહ કરી દેવા તે પર વિવાહ કરણ
પોતાનું કુટુમ્બ કે જેના વિવાહ કરવાની જવાબદારી પોતાને માથે હોય તે *દિગમ્બરમાં અહીં વિવાદળત્વરિત્ર પરીįીતાપરીગૃહીતાનના બેડાામતીવ્રાિિનવેશ: એ પ્રમાણે સૂત્ર છે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International