________________
૧૦ર
(૨)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૩)યોગશાસ્ત્ર U [9]પધઃ(૧) બંધ વધને છવિચ્છેદ અતિભાર આરોપણ
અન્નપાન નિરોધ પાંચે અતિચાર વિટંબણા અતિચાર તજતા પ્રથમ વ્રતના શુધ્ધિ ભાખે મુનિવરા વ્રત બીજાને સાંભળી ને દોષ તજશે ગુણધરા વધ બન્ધ છવિચ્છેદ નિરોધ ખાન પાનનો
અતિચાર વ્રતે પેલે છે અતિચાર પાંચતો U [10]નિષ્કર્ષ - સૂત્રમાં અહિંસા વ્રતમાં દોષ લાગે તેવા પાંચ ભયસ્થાનો અત્રે જણાવે છે અગારી વ્રતી ને અહિંસા વ્રતના શુધ્ધ પાલનની જો અભીપ્સા હોયતો આ દોષો ટાળવા જોઇએ પણ આ તો થઈવ્રતીને માટેની વાત સામાજિક નિષ્કર્ષની દ્રષ્ટિએ પણ જીવમાં કરુણા અને દયાળુતા લાવવામાં આ પાંચે સૂચનાઓ એટલીજ ઉપયોગી થઈ શકે તેમ છે જો બીજા જીવને બાંધવાકે મારવાની પ્રવૃત્તિ નહોય તેમને ભારરોપણ કે અન્નપાન નિષેધ થકી ત્રાસ આપવાની પ્રવૃત્તિ ન હોય તો સ્વભાવિક છે કે ઉભય પક્ષે જીવો સુખી થશે શાંતિ પામશે અને કરુણાઈ બનશે ક્રમે ક્રમે સમગ્ર સમાજમાં પણ લાગલી ભીના સંબંધો આકરા બનશે.
D J S U
(અધ્યયન-૭-૨૧ [1]સૂવહેતુ સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી બીજા વ્રતના અતિચારોને જણાવે છે. U [2] સૂત્રમૂળ:- મિથ્થોશરણાગાથાનફૂટવાયાસ. पहारसाकारमन्त्रभेदाः
U [3]સૂત્ર પૃથકમાં ૩૫દ્દેશ-ચ મખ્ય ઉદ્યાન -ફૂટવ ક્રિયા - ચાર अपहार - साकारमन्त्रयभेदाः
[4]સૂત્રસાર-મિથ્યાઉપદેશ, રહસ્યઅભ્યાખ્યાન, કૂટલેખક્રિયાન્યાસઅપહાર, સાકાર મંત્ર ભેદ એ પાંચ બીજા સત્યવ્રત અર્થાત સ્થળ મૃષાવાદવિરમણવ્રતના અતિચારો છે]
[5]શબ્દજ્ઞાન:મિથ્થોપશ- ઉંધી કે વિપરીત સલાહ રાણાયાન- એકાંતમાં બનેલ વાત ને કહેવી છૂટવજ્યા-ખોટા દસ્તાવેજાદિ કરવા તે ચાલાપહીર-પોતાને ત્યાં મુકેલ થાપણ -ળવવી સારમંત્ર- કોઈની ખાનગી વાત પ્રગટ કરી દેવી
[6]અનુવૃત્તિઃ- (૧)વ્રતશીશુ પંખ્ય પુષ્ય યથાક્રમમેં પૂત્ર. ૭:૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org