SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ' ચાલો પ્રતિક્રમણ કરીએ . પ્રતિક્રમણ સૂત્ર (વિધિ - પ્રતિક્રમણની સમય મર્યાદા : “દેવસિય પ્રતિક્રમણ’ સૂર્યાસ્ત થયા પછી શરૂ કરવામાં આવે છે, અને સૂર્યાસ્ત પછીથી શક્ય બને ત્યાં સુધી ૧ કલાકમાં પૂરું થઈ જવું જોઈએ. “રાજય પ્રતિક્રમણ’ - રાત્રિના છેલ્લા પ્રહરના ચોથા ભાગે એટલે સૂર્યોદય પહેલાં લગભગ ૧ કલાક રાત્રિ બાકી હોય ત્યારે શરૂ કરવામાં આવે છે. સૂર્યોદય પૂર્વે પચ્ચકખાણ થઈ જવા જોઈએ.) (ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ : સંવર કે પૌષધવ્રત કરેલ હોય અથવા સામાયિકને ૧ ઘડી (૨૪ મિનિટ)નો સમય પસાર થઈ ગયેલ હોય તો ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ આ પ્રમાણે કરી પ્રતિક્રમણનો પ્રારંભ કરવો. પ્રથમ ત્રણ વંદના કરી ક્ષેત્રવિશુદ્ધિની આજ્ઞા માંગવી. ત્યારપછી “સામાયિક સૂત્ર'ના પાઠ ૧ થી ૪ બોલવા. ત્યારબાદ ત્રીજા પાઠનો (ઇચ્છામિ પડિક્કમિઉં) કાઉસગ્ગ કરવો. કાઉસગ પૂરો કર્યા બાદ લોગસ્સ બોલીને ડાબો ગોઠણ ઊભો રાખી ત્રણ નામોત્થણે કહેવા ત્યાર પછી પ્રતિક્રમણનો પ્રારંભ કરવો.) Sાનમાં અરિહંતાણે પ્રતિક્રમણ પ્રારંભ 'નમો સિદ્ધાણં (વિધિ : પ્રતિક્રમણ કરવાના આયરિયાણ નમો ઉવજઝાયાણં સમયે પૂ. સાધુ-સાધ્વીજીઓ બિરાજમાન ન હોય તો ઈશાન: નમો લોએ સવ્વસાહૂણં. કોણ તરફ મુખ રાખીને શ્રી પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને... સીમંધર સ્વામીને તિખુત્તોના પાઠથી ત્રણ વખત વંદના કરીને; આતિફનુત્તો આયોહિણે પ્રતિક્રમણની આજ્ઞા” એમ પાહિણે બોલીને માંગવી) વિંદામિ પ્રતિક્રમણ એટલે આત્મદર્શન કરાવનાર અરીસો - 13 ] Jain Education International "For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005029
Book TitleChalo Pratikraman Karie
Original Sutra AuthorN/A
AuthorDhirajmuni
PublisherP M Foundation
Publication Year2011
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy