SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકમાં દશ મનના, દશ વચનના, બાર કાયાના આ બત્રીસ દોષમાંથી કોઈ દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. (૩) સામાયિકમાં સ્રીકથા, (બહેનોએ પુરુષકથા' બોલવું.) ભત્તકથા, દેશકથા, રાજકથા આ ચાર વિકથામાંથી કોઈ કથા કરી હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. (૪) સામાયિકમાં આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા આ ચાર સંજ્ઞામાંથી કોઈ સંજ્ઞાનું સેવન કર્યું હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. (૫) સામાયિકમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જાણતાં-અજાણતાં, મન-વચન-કાયાએ કરી કોઈ દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. (૬) સામાયિક વ્રત વિધિએ લીધું, વિધિએ પાળ્યું. વિધિએ કરતાં અવિધિએ થયું હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. (૭) સામાયિકમાં કાનો, માત્રા, મીંડું, પદ, અક્ષર, ગાથા, સૂત્ર ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવલી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. (૮) II સામાયિક સૂત્ર સમાપ્ત II 12 Jail Ed સામાયિકની મહતા “લાખ ખાંડી સોનાતણું લાખ વર્ષ દ તોય સામાયિક તુલ્યના ભાખે શ્રી ભગવાન” 113 સામાયિક સૂત્ર For Private & Personal Use Only --www.janmembrary:órg
SR No.005029
Book TitleChalo Pratikraman Karie
Original Sutra AuthorN/A
AuthorDhirajmuni
PublisherP M Foundation
Publication Year2011
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy