________________
ઐતિહાસિક સઝાયમાલા.
દીવનગરને સંધ દિન અધિકેરી,
સેવા શ્રીગુરૂની કરાઈ એ; મુંકી સયલ પ્રમાદ શ્રીગુરૂ ઇકમના,
અરિહંત ધ્યાન દદય ધર એ. વિજયપ્રભસૂરિ પ્રમુખ યતી પ્રતઈ,
તેડીનઈ ગુરૂ ઇમ ભણઈ એ; ઘણી કહુ સીસીષ ધર્મ દીપાવ,
એ સવિ લઈ તુહ્યતણુઈ એ. ઇમ કહી શ્રી જિનબિંબ આગલિ ભાવસ્યું,.
માહાવ્રત તવ ઉચાઇએ; જમાવી જીવરાશિ રે અતિચાર આવઈ,
ચાર સરણું અંગિં કરીએ દુર્ગતિ હેતુ અઢાર પાપસ્થાનક,
ત્રિવિધ ત્રિવિધ તે પરિહરઈ એક સંવત સત્તરર આસાઢ માસની,
સુદિ આઠમિં દિન સુભ પર એ. અણસણુ કરઇ ત્રિવિહાર સાવધાનપણુઈ,
સૂત્ર સિદ્ધાંત મુખઈ ગણઈ એ; વાચક પંડિત પાસ સંભલાવ તિમ, - કાનજી શ્રીગુરૂજી સુણઈ એ. સુદિ દસમીની રાતિ વિહાર અણસણ,
સંઘ સાષિ સદગુરૂ ધરઈ એ; જે જે તપ સક્ઝાય માન્યાં તિણ સમ,
તે સંખ્યા કહે કુણ કર એ. સેના રૂપાનાણુઈ હરષઈ પૂજણા,
સંઘઈ તિહાં કીધાં બહુ એક તેણિ અવસરિ એક અચરિજ ઊપનું;
ભવિઅણુ તે સુણ સહુ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org