________________
હતા, અને તેથી તેના ઉપર મહટે ઉપદ્રવ ઉભા થ હતા, છતાં પણ તેઓ કંઈપણ રીતે ડગ્યા હતા.
તેએ તપસ્યા કરવામાં પણ શૂરવીર હતા. છટ્ઠ, અમે, આંબિલ, નિવી, ઉપવાસ અને એવી બીજી ઘણી તપસ્યાઓ, હેમણે કરી હતી. તેઓ હમેશાં એક વખત આહાર કરતા અને ગીયાર દ્રવ્યથી વધારે દ્રવ્ય વાપરતા નહિ. દિવસે નિદ્રા લેતા નહિ, અને હમેશાં વધારે ઓછું પણ સક્ઝાયધ્યાન અવશ્ય કરતા. એકંદર હેમણે પાંચ કેડ સઝાયધ્યાન કર્યું હતું.
હેમણે પોતાનું આયુષ્ય નજીક જાણ ઊનાની અંદર સં. ૧૭૧૩ ના આષાઢ સુદિ ૮ ના દિવસે તિવિહારૂં અણુસણ કર્યું હતું, તે પછી દશમે ચોવિહારૂ અણસણ કરી આષાઢ સુદિ ૧૧ ના દિવસે સ્વર્ગવાસી થયા હતા. અહિંના શ્રેષ્ઠિ રાયચંદ્રક્ષણ શાળીએ હીરવિજ્યસૂરિના સ્તંભની પાસે જ હેમને ( વિજ્યદેવસૂરિને) પણ સ્તંભ કરાવ્યું હતું.
(૭)
વિજાણંદસૂરિ. (આ આચાર્યની ૧૩ અને ૬૬ નંબરની એમ બે સજઝાયો છે.)
આ આચાર્યશ્રીને જન્મ સં. ૧૯૪૨ માં મારવાડમાં આવેલા રેહ ગામમાં થયે હતે. હેમના પિતાનું નામ શ્રીવંત હતું, કે જેઓ પિરવાળ હતા, અને માતાનું નામ હતું સિણગાર. હેમનું મૂળ નામ કેલો હતું. હેમણે સં. ૧૯૫૧માં આચાર્યશ્રી હીરવિજયસૂરિજી પાસે દીક્ષા લીધી હતી. સૂરિજીએ, હેમનું કમલવિજય નામ આપી શ્રીમવિજયજીના શિષ્ય બના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org