SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૭૭ રાગ-રહિત થવુ` કઠિન છે ! એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી. એમ મારી ઉપર છાપ પડી હતી. ’ “ સાક્ષનું પ્રથમ પગથીયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખેંચેલુ' હાય, ત્યાં સુધી મેાક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તે કેવળ કાનને જ એટલે જેમ આપણને અથ જાણ્યા, સમજ્યા વિના કેાઈ સ`ગીતના સૂર જ ગમી જાય, તેમ એવી માત્ર કણ્`પ્રિય ગમ્મતમાંથી મેાક્ષને અનુસરનારૂ' વન આવતા ઘણા કાળ વહી જાય, આંતરવૈરાગ્ય વિના મેાક્ષની લગની ન થાય, એવી વૈરાગ્યલગની કવિની હતી, ” પેાતાના એ વ ના (મુખઈના) ગાઢ પરિચયમાં ગાંધીજીએ શ્રીમને જે વૈરાગ્યયુક્ત જોયેલા તેનુ શબ્દચિત્ર એક કુશળ ચિત્રકારને છાજે તેવું શ્રીમદ્નની નીચેની એ કડી ખેલવાપૂર્વક આપે છે. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy