SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રીમદ્દ અને ગાંધીજી ૧૭. પ્ર–આગળ ઉપર શે જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે? અથવા અગાઉ શું હતા તેની ? ઉ–તેમ બની શકે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિન્હો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વકારણ કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; ડે અંશે વખતે સમજાય. તેમજ તે ચેષ્ટ ભવિષ્યમાં કેવું પરિણામ પામશે, તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણ શકાય અને તેને વિશેષ વિચારતાં કે ભવ થ સંભવે છે, તેમજ કે ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા ગ્ય છે. ૧૮. પ્ર–પડી શકે તે કેને? આને ઉત્તર ઉપર આવી ગયો છે. - ૧૯ પ્ર–મેક્ષ પામેલાનાં નામ આપ આપો છે તે શા આધાર ઉપરથી? Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy