SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૧૩ વાત જણાવી હેાય પણ તેવા ભવિષ્યવેત્તા સ ́પૂર્ણ એવા મેાક્ષમાગ જાણનાર હતા તે વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે. તેમ બીજા' પ્રમાણેાથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતુ. ૧૬. પ્ર૦—‘ઈસુખ્રિસ્તના ચમત્કાર’ વિષે લખ્યુ` છે. ઉ—કેવળ કાયામાંથી જીવ ચાલ્યેા ગયા હાય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કાઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હેાય, તે તે ખની શકે એવું સ’ભવતું નથી; અને એમ થાય તે પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યાગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઇસુને હાય તો તેમાં તદ્દન ખાટું છે કે અસ'ભવિત છે એમ કહેવાય નહિ. તેવી સિદ્ધિએ આત્માના ઐશ્વય આગળ અપ છે. આત્માના ઐશ્વયનું તેથી અન તગુણુ મહત્ સ'ભવે છે. આ વિષયમાં સમાગમે પૂછવા ચાગ્ય છે. Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy