SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્જી પૂર્વની બળવાન અધ્યાત્મભાવના અને સાધનાના ફળરૂપે એકધારો આત્મવિકાસ સાધી આત્મશ્રેયની પરમેચ સ્થિતિને વર્યા હતા. ગાંધીજીએ પૂર્વકાળમાં પરમાર્થભાવનાની સાથે સાથે વોની સંસારથી દુઃખી પરાધીન દશા જોઈ તેમાંથી તેમને છેડાવવાની પ્રબળ ભાવના ભાવી હશે, અને તેનાં સતત વિચારમંથનનના સંસ્કારથી તપ્રકારનું નિકાચિત કર્મ બાંધ્યું હશે, જે ઉદયમાં આવતા ભારતની સ્વતંત્રતા માટે અહિંસક લડત ઉપાડવી પડી અને પરિણામે તેમાં સફળતા મેળવી. ગાંધીજીને ઉદયગત સમાજકલ્યાણની બાહ્ય પ્રવૃત્તિ સાથે સાથે શ્રીમના પવિત્ર સમાગમ અંતરગત આત્મકલ્યાણની પ્રવૃત્તિ પણ ક્રમશઃ વિકાસ પામતી જતી હતી તેના પરિણામે અધ્યાત્મશાંતિ અનુભવી આત્મશ્રેમને પામી શક્યા, તેને પરિચય તે આપણને ખૂન કરનાર પર પણ પ્રેમ કરે, એ શ્રીમજીએ શિખડાવેલ જીવનમંત્ર પોતાના જીવનમાં સાર્થક કરતાં. તેમાં લીભૂત થતાં ગાંધીજીનું ગોડસે નામની * મ ગાંધીજીએ ભારતને અપાવેલી આઝાદીને સ્વાદ હજુ સુધી પ્રજાને મળી શકયો નથી, તે દેશ અને દેશવાસીઓની ભારે કમનસીબી છે. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy