SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : શ્રીમદ્દ અને ગાંધીજી ધર્મમંથનને કાળ શરૂ થયું. આ સમયે તેમણે હિંદના અગ્રગણ્ય ધર્માચાર્યો સાથે ધર્મની બાબતમાં પત્રવ્યવહાર કર્યો, પિતાની મુસીબતે તેમની સમક્ષ રજૂ કરી, અને માર્ગદર્શન માંગ્યું. તે બધામાં શ્રીમદૂનું સ્થાન મુખ્ય હતું. ગાંધીજીએ તેમને ર૭ પ્રશ્નો પૂછયા હતા, જેના ઉત્તરો સરળ, સમાધાનકારક ભાષામાં શ્રીમદે આપ્યા હતા. આજે પણ એ પ્રશ્નોત્તર વાંચતા ઘણુ ખુલાસા થાય તેમ છે. આ ઉત્તરે મેકલવાની સાથે શ્રીમદે “ષદર્શનસમુચ્ચય”, “મણિરત્નમાલા”, “મોક્ષમાળા” વગેરે ગ્રંથ વાંચવાની ભલામણું પણ ગાંધીજીને કરી હતી. ગાંધીજીએ એ સવનું મનન કર્યું અને તેમના મનનું તેથી ઘણે અંશે સમાધાન થયું. તે વિશે ગાંધીજીએ લખ્યું છે કે – તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પાપે. હિંદુધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એ મનને વિશ્વાસ આવ્યું. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા, એટલે મારું માન તેમના Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy