SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૪: શ્રીમદ્દ અને ગાંધીજી આકર્ષાયા, પહેલી જ મુલાકાતમાં શ્રીમની પિતાના પર કેવી છાપ પડી હતી તેનું સુંદર વર્ણન કરતાં ગાંધીજીએ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું છે કે – દાક્તરે રાયચંદભાઈને કવિ કહીને ઓળખાવ્યા, અને મને કહ્યું, “કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે. શતાવધાની છે. ” “કેઈએ સૂચના કરી કે, મારે કેટલાક શબ્દો તેમને સંભળાવવા ને તે તે શબ્દો ગમે તે ભાષાના હશે તે પણ જે ક્રમમાં હું બોલ્યા હશ તે જ ક્રમમાં પાછા કહી જશે.” મને આ સાંભળીને આશ્ચર્ય થયું. હું તે જુવાનિ, વિલાયતથી આવેલે, મારા ભાષાજ્ઞાનને પણ ડેળ, મને વિલાયતને પવન ત્યારે કઈ એ છે ન હતા. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા.” મારું બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દ પ્રથમ મેં લખી કાઢ્યા Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy