SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ : શ્રીમદ્દ અને ગાંધીજી વિશે દશ્ય કે અદશ્યરૂપે રહેલે છે. ધર્મ વડે આપણે મનુષ્યજીવનનું કર્તવ્ય જાણી શકીએ છીએ, ધર્મવડે આપણે બીજા જી–પ્રત્યેને આપણે ખરે સંબંધ ઓળખી શકીએ. આ બધું જ્યાં સુધી આપણે પિતાને ન ઓળખીએ ત્યાં સુધી ન જ બની શકે એ તે દેખીતું છે. તેથી ધર્મ એટલે જે વડે આપણે પોતાને ઓળખી શકીએ તે સાધન” (અર્થાત્ આત્માને ગુણ તે ધર્મ) આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું, અને હજુ સુધી કઈ પણ માણસે મારા હૃદય પર તે પ્રભાવ પાડ્યો નથી.” સર્વધર્મ સમભાવી રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર ન હતે, વેદાંત પ્રત્યે પક્ષપાત પણ ન હતું. વેદાંતિને તે કવિ વેદાંતીજ જણાય. મારી સાથે ધર્ચચર્ચા કરતાં મને કઈ દિવસે તેમણે એવું તે કહ્યું જ નહીં કે મેક્ષ મેળવવા સારૂ મારે અમુક ધર્મને અવલંબ જોઈએ.ધર્મના ઝગડાથી તેમને હંમેશા કંટાળે Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy