SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર–આત્મચર્યોં ૨૯ [ પા. ૮૩૦] [ હાથનેાંધ ૩, પૃ. ૪૫] પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શે? તે અનુભવમાં જે વિશેષ વિષે ન્યૂનાધિકપણું થાય છે, તે જો મટે તા કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે. અપ્રમત્ત ઉપયેાગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયાગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વત્યે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તો અદ્ભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વતે – [પા. ૮૩૦] અહા ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્મા અહા ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માના મૂળ સનદેવ~~~ અહા ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યા એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ — આ વિશ્વમાં સકાળ તમે જયવંત વ, જયવત વર્તો. [પા. ૮૩૧] સ્વપર ઉપકારનું મહત્ કા અપ્રમત્ત થા – અપ્રમત્ત થા. શું કાળને ક્ષણવારને પણ ભરૂસા હૈ પ્રમાદ ! હવે તું જા, જા. ચા, શાંત. [ હાથનેાંધ ૩, પૃ. પર ] હવે Jain Education International [ હાથનેાંધ ૩, પૃ. ૫૮ ] કરી લે! ત્વરાથી કરી લે ! પુરુષોએ કર્યો છે? હે બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. હું વ્યવહારાય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત આ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy