________________
હિમાલયની પદ યાત્રા-૧
આ બધા હિમાલયના જ પહાડો છે. ખૂબ ઊંચે જઈએ ત્યારે બરફ હોય.
અમે ચાર સાધુઓ તથા મારાં માતુશ્રીના પરિવારના જિનેન્દ્રપ્રભાશ્રીજી વગેરે ૧૧ સાધ્વીજીઓ એમ પંદર અમે તથા ચાર-પાંચ શ્રાવકો આટલા અમારી બદરીનાથની યાત્રામાં છીએ.
શિવપુરીમાં મંદિરના સંન્યાસીએ સાંજે થોડા રૂમ ખોલી આપ્યા. સાધ્વીજીઓ ત્યાં ગયાં. અમે તો પ્રેક્ષામંડપમાં ગંગાકિનારે
રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org