________________
f10 નાના
૩૮૩
૦–૦ દીક્ષા પૂર્વેની અવસ્થા :
- પાંચ તીર્થકર :- ૧. વાસુપૂજ્ય, ૨. મલ્લી, ૩. અરિષ્ટનેમિ, ૪. પાર્શ્વ, ૫. મહાવીર કુમારાવસ્થામાં મુંડિત યાવત્ પ્રવ્રજિત થયા.
બાકીના ઓગણીસ તીર્થંકર ગૃહવાસનો ત્યાગ કરી મુંડિત થયા અર્થાત્ પ્રવજ્યા ગ્રહણ કરી.
| (અહીં બંનેમાં રાજ્યવસ્થા વિચારવી તેવો એક મત છે અર્થાત્ પાંચ તીર્થકરે રાજ્ય ન ભોગવ્યું, ઓગણીસ તીર્થંકરોનો રાજ્યાભિષેક થયેલો)
( આ જ રીતે વર્ણ, પૂર્વશ્રુત, પૂર્વનું રાજ્વીપણું, શિબિકાવઠ્ઠન આદિ સામાન્ય બાબતો છે, જે અમે તીર્થકર કથાનકોમાં સમાવી દીધી છે.)
– ૮
– ૪
–
મુનિ દીપરત્ન સાગર સંકલિત અને અનુવાદિત
આગમ કથાનુયોગ ભાગ-૧-પૂર્ણ
——
—
—
—
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org