SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વેર અને અલા રાજાને ગળે પણ એ વાત બરાબર ઊતરી. તેણે ઊભા થઈ તરત ગુરુને પ્રણામ કર્યાં, અને પેાતાના રાજ મુગઢ તેમને ચરણે ધરી ઈને કહ્યું કે, · ખરેખર, આપે જ મને રાખ માર્ગે જતા ખચાવીને ક્માતે મરતા બચાવ્યા છે. આ બધું રાજપાટ પણ હું આપને પ્રતાપે જ જીવતા રહી ભાગવી રહ્યો છું. માટે તે બધું આપનું જ છે; આપ તેને સ્વીકાર કરી !' ' αγ ગુરુએ મંદ હસીને કહ્યું : મહારાજ, મારે આ અર્ધું રાજપાટ શું કરવું છે? તે ભલે તમારી પાસે જ રહે. સમજણા રાજાના હાથમાં રાજ્યનું હિત જ થશે. 1. પછી રાજાએ ગુરુના કુટુંબને તક્ષશિલામાંથી તેડાવી મંગાવીને, ગુરુને પેાતાના રાજપુરાહિત બનાવીને, પેાતાના રાજ્યમાં જ રાખ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005002
Book TitleVer ane Badalo
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy