SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ विश्वेश्वरोपि जनपालक । दुर्गतस्त्वं । किं वाक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश ! ।। अज्ञानवत्यपि सदैव कथंचिदेव | જ્ઞાનં ત્વયિ તિ વિશ્વ-વિાસ-હેતુઃ ||રૂ॰ || સર્વ જીવોનું પાલન કરનારા હે પરમાત્મા ! તમે ત્રણે જગતના સ્વામી છો છતાં દરિદ્રી છો. આ અર્થ કેમ સંગત થાય ? એટલે દુર્ગત (દુઃખે દુ:ખે સમજાઓ) એવા તમે છો. તથા હે સ્વામી ! શાન્તિનાથ પાર્શ્વનાથ આદિ અક્ષરોના સ્વભાવવાળા તમે છો છતાં લિપિ વિનાના છો. આ પણ કેમ સંભવે ? એટલે અક્ષર = નિશ્ચળ - શાશ્વતસ્વભાવવાળા - મોક્ષ સ્વરૂપવાળા છો અને તેથી અલિપિ કર્મના લેપ વિનાના છો. તથા હે પરમાત્મા ! અજ્ઞાન વાળા એવા પણ તમારા વિષે હંમેશાં વિશ્વનો પ્રકાશ કરવામાં કારણભૂત એવું જ્ઞાન સ્ફુરાયમાન થાય જ છે અહીં અજ્ઞાનવાન હોય તો જ્ઞાન થાય છે એ અર્થ કેમ ઘટે ? તેથી ગજ્ઞાન્ ગતિ = અજ્ઞાનીઓનું રક્ષણ કરનારા એવા તમારામાં જ્ઞાન સ્ફુરાયમાન થાય છે. એવો અર્થ કરવો. ॥૩૦॥ આઠમું સ્મરણ-૧૮૮ Jain Education International Eight Invocation-188 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005000
Book TitleNavasmarana
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, A N Upadhye
PublisherManish Smruti Trust Mumbai
Publication Year2011
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy