SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ त्वं नाथ ! जन्मजलधेर्विपराङ्मुखोपि । यत्तारयस्यसुमतो निजपृष्ठलग्नान् ।। युक्तं हि पार्थिवनिपस्य सतस्तवैव । ચિત્ર વિમો ! યરિ વિપાશૂન્ય પર IT. હે નાથ ! સંસાર રૂપી સમુદ્રથી વિશેષ પરામુખ થયેલા એવા પણ તમે પોતાની પાછળ લાગેલા પ્રાણીઓને જે તારો છો તે માટીના ઘડાના દૃષ્ટાન્તતુલ્ય એવા આપશ્રીને જ યોગ્ય છે. પરંતુ આશ્ચર્ય એ છે કે હે પરમાત્મા ! તમે તો કર્મોના વિપાકથી શૂન્ય છો. સારાંશ એ છે કે તમે ચૌદ રાજલોકમય સંસાર છોડી ઉપર સિદ્ધશિલામાં વસ્યા છો. એટલે સંસારથી પરામુખ થયા છો, છતાં જે પ્રાણીઓ આ મૃત્યુલોકમાં તમારી સેવા, ભક્તિ અને રત્નત્રયીની આરાધના કરવા દ્વારા તમારી પાછળ જ મન આપીને લાગેલા છે તે સર્વને તમે સંસારથી તારો છો, તે બરાબર તમને જ ઉચિત છે કારણ કે તમે માટીના ઘડા જેવા છો. માટીનો ઘડો પાણી ઉપર ઉંધા મુખે રાખ્યો હોય તો તે તરે અને તેને લાગેલાને તારે જ છે, પરંતુ તેમાં એક જ આશ્ચર્ય છે કે ઘડો પાણી ઉપર ચાલવાની ક્રિયા કરે છે અને તારે છે જ્યારે તમે તો આવી ક્રિયા અને કર્મોના વિપાક વિનાના છો અને પ્રાણીઓને તારો છો. |૨૯ો આઠમું સ્મરણ-૧૮૬ Eight Invocation-186 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005000
Book TitleNavasmarana
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, A N Upadhye
PublisherManish Smruti Trust Mumbai
Publication Year2011
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy