SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ स्वेन प्रपूरितजगत्त्रयपिण्डितेन | कान्तिप्रतापयशसामिव संचयेन ।। माणिक्य-हेम-रजतप्रविनिर्मितेन । સર્વિત્ર ભવન્નમતો વિમારિક Tીર૭TI ત્રણે જગત વિશેષે ભરાઈ જવાથી (અન્યત્ર ક્યાંય ખાલી સ્થાન ન હોવાથી) પિંડ સ્વરૂપે થયેલો પોતાની કાન્તિ, પ્રતાપ અને યશનો જાણે સંચય જ હોય શું ? એવા માણેક, સુવર્ણ અને રૂપાના બનાવેલા ત્રણ ગઢ વડે કે ભગવાન્ ! આપશ્રી ચોતરફથી શોભો છો. ભગવાનની કાન્તિ નીલાવર્ણની છે. તેથી માણેકનો પ્રથમ ગઢ નીલવર્ણનો છે. ભગવાનનો પ્રતાપ અગ્નિ સમાન પીળો છે તેથી સુવર્ણનો બીજો ગઢ પીતવર્ણનો છે. અને ભગવાનનો યશ ઉજ્વલ છે તેથી રૂપાનો ત્રીજો ગઢ શ્વેતવર્ણનો છે. આ ત્રણે ગઢ એ જાણે ભગવાનના કાન્તિ, પ્રતાપ અને યશનો સંચય જ હોય એમ લાગે છે. રા. આઠમું સ્મરણ-૧૮૩ Eight Invocation-183 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005000
Book TitleNavasmarana
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, A N Upadhye
PublisherManish Smruti Trust Mumbai
Publication Year2011
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy