________________
ROO+++
પરમોપકારી સ્વ. પરમ ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના
શુભાશિષ પત્રો મુંબઈ, મલાડ પૂર્વ હીરસૂરિ સંઘમાં ચાતુર્માસ સ્થિત વિનયાદિ વિનીત મુનિશ્રી હરિકાંત વિજયજી જોગ અનુવંદના, ગુણયુત મુનિશ્રી હરિકાંત વિજયજી જોગ અનુવંદના,
તારી ચિઠ્ઠી મળી, તારે ક્ષમા માંગવાની જરૂર નથી. તારો પત્ર પશુષણમાં મળેલ છે, કાર્ય વ્યવસાય ભારમાં ઉત્તરમાં તું સુંદર સેવા બજાવનારો છે. આચાર્ય શ્રી વિજય વિલંબ થયો, તારી ક્ષમાપના જાણી આનંદ થયો. અમો સહુની પણ જયઘોષસૂરિજીની સારી રીતે સેવા બજાવનારો બની એમના ક્ષમાપના જાણવી. ત્યાંની ધર્મની જાહોજલાલી જાણી આનંદ થયો દિલને શાતા આપનારો થાય છે. તું સારી રીતે સ્વ-પરની છે. તારા ગુરૂજીની મહાન પ્રભાવક્તાની અનુમોદના થાય છે. તમો આરાધના-પ્રભાવનામાં ઉત્તરોત્તર આગળ વધે એજ મારી બે ભાઈ ભાગ્યશાળી છો કે તમને આવા મહાન સંયમી બહુશ્રુત કાયમી શુભાશિષ છે. લકવા અંગે અક્ષરો બરાબર પડતા નથી પ્રભાવક ગુરુ (જયઘોષસૂરિજી) મળ્યા છે. એમનો ખૂબ લાભ તેથી લખવાની હોંશ થતી નથી. ઉઠાવતા રહેજો. ૧) સેવા-સમર્પણ અને શરણ એ પહેલા નંબરમાં
લિ. વિજય ભુવનભાનુસૂરિ... આવશ્યક છે. ૨) ગુરુનું મૂલ્યાંકન કરી અતિ બહુમાન ધરવું એ બીજા
સુરત, ૨૦૪૯, ફાગણ સુદ-૩ નંબરનું કર્તવ્ય છે. ૩) સ્વાધ્યાયમાં એવા ઓતપ્રોત રહેવું કે જેથી અંતર્મુખતા વધતી ને વધતી આવે એ ત્રીજા નંબરનું કર્તવ્ય છે. સૂર્યકાંત વિ. રવિકાંત વિ. ને અનુવંદના સુખશાતા
લિ. વિજય ભુવનભાનુસૂરિ... વિ. સં. ૨૦૪૧, ભાદરવા સુદ-૬, મુંબઈ-ચોપાટી
ઉજવાયા.
International
sonal use only