________________
પ
નવપદ પ્રકાશ
શ્રીપાલ વિચારે છે : કાંઈ ઓળખાણ નહિ, પિછાણ નહિ, ને શી વાત કરે છે? આ પ્રભાવ તે નવપદને',
નવપદના ધ્યાનને કારણે શ્રીપાલ સદા સૌખ્ય ભાજા” એટલે સદા સુખ ભોગવનારા અન્યા. રાજાએ પાતાની દીકરી તેમને પરણાવી, શ્રીપાલને જમાઈ બનાવ્યા, પેાતાની પાસેના સિહાસન પર બેસાડયા.
ત્યાં તે ત્યાં આવી પહોંચ્યા ધવલરોડ, ને સાથે હતુ હુમતુ મેટુ ટાળુ ! ડુમ મધા ‘ મામા, મામા, કાકા, કાકા કહેતા વળગ્યા શ્રીપાલને...
રાજા વહેમાયા કે શ્રીપાલ ડુમ ?
શી વાત છે ? આ ડુમ છે ? ચંડાળ છે ? એમ વહેમાઈ રાજા ઊભો થઈ ગયા. શ્રીપાલને તે કહે છે: શું તમે ચંડાળ છે ? શું મને આગળથી કહ્યું પણ નહી? ખસ, તમને મારી નાખું”,
દીકરીએ પિતા રાજાના હાથ ઝાયા. “ ઊભા તા રહેા. તેમને પૂછે તે ખરા કે એ કાણુ છે ? અલલટપ્પુ કહે તે! તે શુ' માની લેવુ' ?” દીકરી એલી,
રાજા : તમે કોણ છે ?
શ્રીપાલ : હું કોણ છું તે મારી તલવાર બતાવશે.
નવપદના પ્રભાવે વિદ્યાઘર પાસેથી શ્રીપાલને એવી જડીબુટ્ટી મળેલી કે એને કાઇનુ શત્રુ વાગે નહિ, અને પેાતાનું શમ્ર ખીજાને વાગે. એથી પાતે નિશ્ચિત હતા. રાજા આથી અચંબો પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org