SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ (ભુજંગપ્રયાત વ્રુત્તમ) “ નમાડનત સંત પ્રમાદ પ્રદાન પ્રધાનાય ભવ્યાત્મને ભાસ્વતાય; થયા જેહના ધ્યાનથી સૌમ્યભાજા સદા સિદ્ધચક્રાય શ્રીપાલ રાજા”...(૨) વૃત્તા–નમસ્કાર હો હમેશાં તે સિઝુચક્રને જે અનત સત્તાને આનă આપવામાં અથવા જે અનંત અને સત્-વાસ્તવિક આનંદ આપવામાં મુખ્ય છે, જે ભવ્યાત્માને પ્રકાશક છે અને જેના ધ્યાનથી શ્રીપાળ રાજા સુખને ભજવાવાળા થયા છે. (૧) શાસનનું સસ્વઃ-શ્રીસિદ્ધચક્ર શાસનનું સર્વસ્વ:-નવપદ નવપદ પ્રકાશ અનંત ઉપકારી શાસનદેવ ફરમાવે છે કે શાસનનું સર્વસ્વ નવપદ છે, અહિંંત-સિદ્ધ–આચાય –ઉપાધ્યાયસાધુ–દન–જ્ઞાન-ચારિત્ર-તપ આ નવપદ છે. આ શાસનનું સર્વસ્વ એટલા માટે કે ભગવાનનું શાસન તે પ્રવચન છે, અને દ્વાદશાંગી પ્રવચન પાંચ પર્મેષ્ઠિ અને દાન-જ્ઞાનચારિત્ર-તપ અંગે જ છે, ભગવાને શાસન સ્થાપ્યું ને પ્રવચન આપ્યું, તે અથી આપ્યુ’; ગંણધર ભગવતે તે સૂત્રમાં ગૂંથ્યુ', તે પ્રવચનના સાર શા? સયમ અને સચમી : પ્રવચનના સાર સયમ છે, દન-જ્ઞાન-ચારિત્ર-તપ પૂર્વી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના જ્ઞાનપૂર્વક આચરણ વાળું જે છે તે સંયમ ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy