SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક - પ્રણિધાન વગેરે પાંચ આશયોમાંના ત્રીજા વિધ્વજય આશયને આપણે વિચારી રહ્યા છીએ. એમાં પદ આપણે લિ ૧૬ ત્રીજા વિધ્વજય આશયની સામાન્ય વાતો ગયા લેખમાં જોયેલી. હવે એના જઘન્યવિધ્વજય વગેરે પેટાપ્રકારોને વિસ્તારથી સમજવા છે. માટે સૌ પ્રથમ જઘન્ય વિદનજય (કંટકવિનજય) નામના આશયની વાત કરીએ - માર્ગમાં પ્રસ્થિત થયેલા મુસાફરને કાંટા એ વિપ્ન છે. કાંટા આવે એટલે સ્વાભાવિક ગતિમાં સ્કૂલના આવે જ. કાંટા દૂર કરવામાં આવે તો પાછી મૂળ અસ્મલિત ગતિથી મુસાફરી થઈ શકે છે. એમ, મોક્ષમાર્ગમાં પ્રસ્થિત થયેલા સાધકને શીત-ઉષ્ણ વગેરે જે પરિષહો આવે છે તે વિM રૂપ બને છે ને સાધકની સાધનાની ગતિને સ્મલિત કરે છે. આ વિઘ્નો દૂર કરવામાં આવે તો પુનઃ પૂર્વવત અસ્મલિત ગતિથી પ્રયાણ થઈ શકે છે. મુસાફરને કાંટાના વિપ્નની જે વાત છે એમાં સમજવા જેવું એ છે કે કાંટા થોડા હોય તો તો દૂર કરી શકાય. ઠેર ઠેર પુષ્કળ કાંટા પડેલા હોય તો એને વીણી વીણીને દૂર કરવા બેસવું એ જ ગતિમાં મોટી અલના કરનારું બની વિપ્ન બની જાય. એને દૂર કરવા શક્ય નથી હોતા.. પણ એ વખતે મુસાફર પગમાં મજબૂત જોડાં પહેરી લે. (અર્થાત પોતે એવો બની જાય કે જેથી કાંટાની પોતાને કે પોતાની ગતિને કશી અસર ન રહે) તો અસ્મલિત ગતિ થવા માંડે છે. એટલે કે વિપ્નને (કાંટાને) તો દૂર ન કરી શક્યા. પણ એનું વિબમણું (= વિજ્ઞત્વ) દૂર કરી દેવામાં આવ્યું. એમ, પ્રસ્તુતમાં, ઠંડી પડે – ગરમી પડે... કોઈ આક્રોશ કરતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004976
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 04
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy