SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ नामघटादीनामघटत्वे कारणत्रिकम् વાવિ ૨૨૨૬ ૫ નામસ્થાપનાદ્રવ્યરૂપા: મ્મા ન મવન્તિ, (૧) નાહરગાવિતારિખાતું, पटादिवत् । तथा (२) प्रत्यक्षविरोधात् अघटरूपास्ते प्रत्यक्षेणैव दृश्यन्त इति प्रत्यक्षविरोधः । तथा (३) घटलिङ्गादर्शनाच्च, जलाहरणादि घटलिङ्गं च तेषु न दृश्यते, ततोऽनुमानविरोधोऽपीति कथं ते नामादिघटा घटव्यपदेशभाजो भवेयुः ? न च घटपदान्नामादिघटोपस्थितेरस्खलिताया दर्शनात् स्वारसिकघटपदप्रयोगलक्षणो व्यपदेशस्तेषु न विरुध्यत इति वाच्यं, नयेनानेन भावातिरिक्तविषयांशे सङ्केतग्रहस्याऽप्रमाणत्वेन गृहीततया नामादिषु तत्पदप्रयोगस्यास्वारसिकत्वाद् । लोकस्तु कदाचिद् 'बुध'पदेनापि मूर्खोल्लेखं करोति, श्रोतुश्च मूर्खोपस्थितिर्भवत्यपि, न चैतावतैव स्वारसिकबुधपदप्रयोगलक्षणो व्यपदेशो मूर्खे न विरुद्ध इति वक्तुं पार्यते । છે. નામાદિઘટને શબ્દનય જે નકારે છે તેમાં કારણ આ રીતે આપે છે माओ ન ા ૫૨૨૨૬ નામ-સ્થાપના-દ્રવ્યરૂપ ઘડા એ ઘડા નથી, કારણ કે (૧) જળાહરણાદિરૂપ ઘટકાર્ય કરતા નથી, જેમકે પટ. (૨) પ્રત્યક્ષથી વિરોધ છે. કારણ કે પ્રત્યક્ષથી જ તે નામઘટાદિ અટરૂપે દેખાય છે અને (૩) ઘટનું જ્ઞાપક જે જળાહરણાદિ લિંગ, તે નામઘટાદિમાં જોવા મળતું નથી, તેથી અનુમાનવિરોધ પણ છે. તેથી એ નામઘટ વગેરે ‘ઘડો' શી રીતે કહેવાય ? શંકા - ‘ઘટ' પદ સાંભળવાથી નામાદિ ઘટ પણ અસ્ખલિત રીતે ઉપસ્થિત થાય જ છે, તેથી નામાદિ ઘટ માટે ‘ઘટ' પદનો સ્વારસિક પ્રયોગ વિરુદ્ધ નથી. સમાધાન - આમ ન કહેવું, કારણ કે આ નય ભાવનિક્ષેપ સિવાયના વિષયોમાં (=નામાદિ નિક્ષેપાઓમાં) ‘ઘટ' પદના સંકેતગ્રહને અપ્રમાણ માને છે... અર્થાત્ ગોપાળદારક અંગે ‘આને ‘ઘટ’ કહેવો' વગેરે રૂપ જે સંકેતનું જ્ઞાન, તે પ્રમાણભૂત નથી એવું આ નય કહે છે. માટે નામઘટાદિ માટે ઘટ'પદના પ્રયોગને આ નય અસ્વારસિક માને છે. [શંકા પણ લોકો તો ઘટનામક ગોપાળદારકને જણાવવા માટે 'ઘટ'પદનો સ્વારસિક પ્રયોગ કરે જ છે, ને શ્રોતાને પણ એનાથી સ્વારસિક ગોપાળદારકની ઉપસ્થિતિ થાય જ છે ને !] સમાધાન લોકો તો ક્યારેક ‘બુધ' પદથી મૂરખ માણસનો ઉલ્લેખ કરે છે અને શ્રોતાને પણ ‘મૂરખ’ ની ઉપસ્થિતિ થાય જ છે. પણ એટલા માત્રથી ‘બુધ' શબ્દનો મૂર્ખાને જણાવવા માટે સ્વારસિક પ્રયોગ કરવો એ અવિરુદ્ધ છે એમ કહી શકાતું નથી. એ જ રીતે નામાદિઘટ માટે જાણવું. Jain Education International - – ८१ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy