SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ वचनपुरुषादिभेदादर्थ भेदः યથા “ગુરુરવ' રૂત્યત્ર' તિ, ને તે ન્યાવિશારા:, “પટ: તન્તવ' ત્યત્રાÀત્વપ્રો , संख्याभेदाविशेषादिति । ततश्च 'गुरुर्गुरव'इत्यत्रापि वचनभेदादर्थभेदो मन्तव्य एव । __ तथा पुरुषभेदात् 'त्वं यास्यसि' 'भवान् यास्यति' इत्यत्र त्वद्-भवदाख्ययोः मध्यमप्रथमपुरुषयो:दादर्थस्य भेदः शब्दनयः स्वीकुरुते । ये त्वत्र पुरुषभेदेऽपि पदार्थमभिन्नमेव ब्रुवते न ते परीक्षकाः 'अहं पचामि, त्वं पचसि' इत्यत्रापि पुरुषभेदेऽप्येकार्थत्वप्रसङ्गादिति । एवमुपसर्गभेदादर्थभेदे शब्दनयस्योदाहरणं 'संतिष्ठते-अवतिष्ठते' इति । अत्र ह्युपसर्गभेदादर्थभेदं शब्दनयोऽङ्गीकुरुते, 'विहरति-आहरति' इत्यादाविव ये तूपसर्गभेदेऽप्यभिन्नमेवार्थमादृताः, उपसर्गस्य धात्वर्थमात्रद्योतकत्वाद्, इति न ते विचारकाः, “तिष्ठति, प्रतिष्ठत' : માં પણ સંખ્યાભેદ હોવા છતાં વસ્તુ “જળ' એક જ છે” આવું કહેનારાઓ ન્યાયવિશારદ નથી, કારણ કે આવું માનવામાં તો 2:-તત્વ: માં પણ અભેદ થઈ જશે, કારણ કે સંખ્યાભેદ સમાન છે. જળનો એક પરમાણુ કે જે એકત્વસંખ્યાથી આક્રાન્ત છે, તે બહુ–સંખ્યાથી આક્રાન્ત થઈ શકતો નથી. તેથી એને જણાવવા માટે માપ: એવો, બહુત્વને જણાવનાર બહુવચનાત્ત પ્રયોગ ઉચિત નથી, પણ એકત્વસંખ્યાને જણાવનાર એકવચનાન્ત પ્રયોગ જ ઉચિત છે. એટલે, ગુરુરવા અહીં પણ વચનભેદ હોવાથી અર્થભેદ માનવો જ જોઈએ. એમ, શબ્દનય પુરુષભેદે અર્થભેદ જે માને છે એમાં ઉદાહરણ છે ‘વં યાસિ', ‘મવાન્ યાતિ' પ્રયોગો. સંસ્કૃત ભાષામાં “તું” ને જણાવવા માટે તું અને મવાનું એમ બન્ને શબ્દો વપરાય છે. એમાં “ત્વ' શબ્દ બીજો (મધ્યમ) પુરુષ મનાય છે ને મવાન શબ્દ ત્રીજો (પ્રથમ) પુરુષ મનાય છે. તેથી પુરુષભેદ છે. માટે બન્નેના વાચ્યાર્થ જુદાજુદા છે એમ શબ્દનય સ્વીકારે છે. જેઓ અહીં પુરુષભેદ હોવા છતાં પદાર્થનો ભેદ માનતા નથી તેઓ પરીક્ષક નથી... નહીંતર “હું પકાવું છું’ ‘તું પકાવે છે આ બન્નેમાં પણ પુરુષભેદ હોવા છતાં હું અને તું નો વાચ્યાર્થ એક બની જશે. એમ, ધાતુને લાગતા ઉપસર્ગના ભેદે પણ શબ્દનય જે અર્થભેદ કહે છે તેમાં નિકો-અવંતિકતે ઉદાહરણ છે. વિહરતિ = વિહરવું.... બહતિ = કહેવું. જેમ આમાં ઉપસર્ગભેદે અર્થભેદ છે એમ સર્વત્ર ઉપસર્ગભેદે અર્થભેદ માનવો જોઈએ. ઉપસર્ગ તો ધાત્વર્થનું માત્ર ઘોતન = સ્પષ્ટતા કરે છે, અર્થભેદ કરનાર નથી એવું કહીને જેઓ છતે ઉપસર્ગભેદે અર્થભેદ માનતા નથી, તેઓ વિચારક નથી, નહીંતર તિષ્ઠતિ (= ઊભો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy