SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका-४ __ अधुना नयविंशिका) नयोपदेशग्रन्थस्य केचिदधिकारविशेषा द्विस्त्रिर्वाऽवलोकिताः । तदवलोकने च पञ्चमगाथाया वृत्तौ सम्मतितर्कप्रकरणस्य 'वंजणपज्जायस्स उ पुरुसो पुरुसो त्ति निच्चमविअप्पो । बालाइविगप्पं पुण पासइ से अत्थपज्जाओ' ॥१-३४॥ त्ति गाथोद्धृता प्राप्ता । तद्व्याख्या चैवं कृता तत्र प्राप्ता-व्याख्या-व्यञ्जयति व्यनक्ति चार्थानिति व्यञ्जनं शब्दः न पुनः शब्दनयस्तस्यर्जुसूत्रसमानपर्यायविषयत्वात् । तस्य पर्यायो वाच्यता... इति । दृष्ट्वा चैतद्वचनमुच्छलितोऽपूर्वः कोऽप्यानन्दो हृदये, यतोऽत्र 'शब्दनय'इत्यस्यार्थस्य सहेतुनिषेधः, 'वाच्यता' इत्यस्यार्थस्य ग्रहणं च व्यक्तरूपेण कृतम् । सप्तभनयास्तृतीयभङ्गो युगपदर्पणया 'स्यादवाच्य एव' । अत्र भङ्गे वस्त्ववस्त्वेवेति मे कल्पना । एतद्विस्तरः सप्तभङ्गीविंशिकायां मया प्रपञ्चितः । एतद्विषयिणी काचिच्चर्चाऽपि વૈદિદ્ધિઃ સ૬ સીતા | તથાણુત્ર વિયે મમ વસ્તુત્વમેવ પ્રતિમતિ | શ્રી अनुयोगद्वारसूत्रे आगमतो द्रव्यनिक्षेपप्रतिपादनावसरे नयविचारणा कृता । तत्र शब्दादीनामागमतो द्रव्यनिक्षेपासंमतिरेवमुक्ता-'तिण्हं सद्दनयाणं जाणए अणुवउत्ते अवत्थु, कम्हा ? હાલ નયવિંશિકા-પ્રસ્તુત ગ્રન્થ માટે “નયોપદેશ' ગ્રન્થના કેટલાક અધિકારો બે ત્રણ વાર જોયા. એ જોવામાં પાંચમી ગાથાની વૃત્તિમાં સમ્મતિતર્કપ્રકરણની (૧-૩૪) વંજણપજાયસ ઉ.... ગાથા ઉદ્ધત જોવા મળી. ત્યાં ઉપાધ્યાયજી મહારાજે કરેલી એની આવી વ્યાખ્યા જોવા મળી - “જે અર્થોને વ્યક્ત કરે તે શબ્દ એ વ્યંજન છે, નહીં કે શબ્દનય, કારણ કે એનો તો ઋજુસૂત્રને સમાન પર્યાય એ વિષય છે. આવા વ્યંજનનો પર્યાય (એ વ્યંજનપર્યાય) = વાચ્યતા.” આ વચન જોઈને દિલમાં એક અપૂર્વ આનંદ ઉછળ્યો, કારણ કે અહીં “શબ્દનય’ એવો અર્થ લેવાનો સહેતુ નિષેધ કરેલો છે અને વ્યંજનપર્યાય એટલે “વાચ્યતા' એવો અર્થ સ્પષ્ટ અક્ષરોમાં કરેલો છે. મારી ફુરણા અંગે આવી જ બીજી વાત જણાવું - સપ્તભંગીનો ત્રીજો ભંગ યુગપદ્ અર્પણાથી “સ્યાદવાચ્ય એવ' એવો મળે છે. આ ભંગમાં વસ્તુ “અવસ્તુ' જ દેખાય છે એવી મારી કલ્પના છે. એનો વિસ્તાર મેં સપ્તભંગીવિંશિકામાં કરેલો છે. આ અંગેની કેટલીક ચર્ચા પણ કેટલાક વિદ્વાનો સાથે થયેલી છે. છતાં મને તો “અવસ્તુત્વ જ ભાસે છે. શ્રી અનુયોગદ્વારસૂત્રમાં આગમથી દ્રવ્યનિક્ષેપનું પ્રતિપાદન કરતી વેળા નયવિચારણા કરેલી છે. ત્યાં શબ્દાદિનયોને આગમથી દ્રવ્યનિક્ષેપ માન્ય નથી, એ વાત આ રીતે કરેલી છે-“ત્રણ શબ્દનયોને જ્ઞાતા અનુપયુક્ત એ અવસ્તુ છે. શા માટે ? જો જ્ઞાતા છે, તો અનુપયુક્ત ન હોય, જો અનુયુક્ત છે, તો જ્ઞાતા ન હોય. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy