SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ नयविंशिका-३ द्ग्राह्यपर्यायापेक्षयाऽवधिज्ञानग्राह्याणां तेषां भिन्नत्वमाधिक्यञ्च, प्रत्यक्षतया विशदत्वात् । तदपेक्षया मनःपर्यायज्ञानग्राह्याणां तेषां व्यतिरिक्त्वमाधिक्यञ्च, पटुक्षयोपशमजन्यत्वात् । तदपेक्षया सर्वपर्यायग्राहिकेवलज्ञानग्राह्याणां पर्यायाणां पृथक्त्वमाधिक्यञ्च स्पष्टमेव । तथापि यथा नात्र विप्रतिपत्तिस्तथैव नयवादानामिति । अन्यकृतव्याख्यानं तु स्पष्टमेव । __ न चैकविषये प्रवर्तमानानामेषां नैगमादीनां मिथो विलक्षणत्वादेव 'अयं स्थाणुः' 'अयं पुरुषः' इत्यादिप्रतीतीनामिव विप्रतिपत्तित्वमित्याशङ्कनीयं, व्यभिचारात् । स्वविषयस्य सन्निकर्षलिङ्गसादृश्यपदवृत्त्यादिना नियतपरिच्छेदकत्वाद्यथा प्रत्यक्षादीनां विषयाभेदेऽपि सामग्रीभेदाद् मिथो विलक्षणत्वं, न च विप्रतिपत्तित्वं, तथैव नयवादानामपि न तदित्यर्थः । यद्वैकशब्दजन्यानामपि शक्य-लक्ष्य-व्यङ्ग्यार्थप्रतीतीनां वृत्तिभेदाद् मिथो विलक्षणत्वेऽपि यथा ત્રિકાળવિષયક હોય છે. વળી એના કરતાં પણ અવધિજ્ઞાનના વિષય બનનાર પર્યાયો અલગ અને વધુ હોય છે, કારણ કે અવધિજ્ઞાન પ્રત્યક્ષ હોવાથી વિશદ હોય છે. વળી એના કરતાં પણ મન:પર્યાયજ્ઞાનથી જણાતા પર્યાયો ભિન્ન અને વધારે હોય છે, કારણ કે મન પર્યાયજ્ઞાન પક્ષયોપશમજન્ય હોય છે અને એની અપેક્ષાએ સર્વપર્યાયગ્રાહી કેવલજ્ઞાનગ્રાહ્ય પર્યાયો પૃથર્ અને અધિક હોય છે એ તો સ્પષ્ટ જ છે. છતાં પણ જેમ આ બધા જ્ઞાનો પરસ્પર વિપ્રતિપત્તિરૂપ નથી, એમ જ નયવાદો અંગે જાણવું. બીજાઓએ કરેલી વ્યાખ્યા તો સ્પષ્ટ જ છે. શંકા - એક જ વિષયમાં પ્રવર્તતા એવા પણ આ નૈગમાદિ નયોનો બોધ પરસ્પર વિલક્ષણ હોવાથી જ વિપ્રતિપત્તિરૂપ છે, જેમકે એક જ ટૂંઠા અંગે પ્રવર્તેલી “આ ઠુંઠું છે” “આ પુરુષ છે” વગેરે પ્રતીતિઓ. સમાધાન - પરસ્પર વિલક્ષણ હોવારૂપ તમે આપેલ હેતુ વ્યભિચારી હોવાથી આવી શંકા કરવા જેવી નથી. પ્રત્યક્ષ પોતાના વિષયનો સનિકર્ષ દ્વારા બોધ કરે છે. અનુમિતિ લિંગ દ્વારા, ઉપમિતિ સાદશ્ય દ્વારા અને શાબ્દબોધ પદવૃત્તિ વગેરે દ્વારા એના એ જ વિષયનો નિયત બોધ કરે છે. આમ પ્રત્યક્ષાદિ બોધો વિષયભેદ ન હોવા છતાં સામગ્રીભેદ હોવાથી પરસ્પર વિલક્ષણ હોય છે ને છતાં વિપ્રતિપત્તિરૂપ હોતા નથી. (માટે તમારો હેતુ વ્યભિચારી છે). એ જ રીતે, નયવાદો અંગે પણ જાણવું. અથવા એક શબ્દજન્ય એવી પણ શક્યાર્થની-લક્ષ્યાર્થની અને વ્યંગ્યાર્થની ઉપસ્થિઓિ શક્તિ-લક્ષણાવ્યંજનારૂપ વૃત્તિઓનો ભેદ હોવાથી પરસ્પર વિલક્ષણ હોવા છતાં જેમ વિપ્રતિપત્તિરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy