SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका - ३ २६ घट:' इति चाक्षुषप्रत्यक्षविषयीभूताद् रूपादेरतिरिक्तं रसादिकं किञ्चिदपि स्वरूपं घटे नास्तीति कश्चिदपि मन्यते । ततश्चालौकिकेषु शास्त्रेषु प्रमाणत्वेन कथितानां रूपाद्यपायादीनां प्रामाण्यमनुपपन्नमेव । तथा 'जीवो नित्योऽनित्यश्च' 'जीवो नित्यानित्यः' इत्यादिज्ञानस्य स्यादस्त्येव-स्यान्नास्त्येवेत्यादि सप्तभङ्गात्मकशब्दप्रमाणप्रदीर्घसन्तताध्यवसायात्मकज्ञानस्यापि वा प्रमाण्यमनुपपन्नमेव स्यात्, एकानेकत्वभेदाभेदादिलक्षणानां वस्तुस्वरूपांशानां तेनाबोधनादिति । मैवं, वस्तुस्वरूपस्य यावन्तोंऽशा जिज्ञासितास्तावतां सर्वेषां बोधकस्य ज्ञानस्य पूर्णबोधकृत्त्वविवक्षणात्, तेभ्य एव केषाञ्चिदंशानामबोधकस्य ज्ञानस्यांशबोधकत्वविवक्षणात्, तदन्येषामजिज्ञासितानामंशानामबोधकस्य वस्त्वंशमात्रबोधकत्वेनापरिभाषणात् । न हि रूपाद्यपायस्थले रसादयोंऽशा जिज्ञासिता येन तदबोधकत्वमात्रेण रूपाद्यपायादीनां वस्त्वंशमात्रबोधकत्वं नयत्वं સ્વરૂપના એક અનંતમા ભાગને જ આ જ્ઞાનો જણાવી શકે છે. ‘રૂપવાન ઘટઃ' એવા ચાક્ષુષ પ્રત્યક્ષના વિષયભૂત રૂપાદિથી જુદું રસાદિમય કોઈપણ સ્વરૂપ ઘડામાં હોતું નથી એવું તો કોઈ માનતું નથી. તેથી, લોકોત્તરશાસ્ત્રમાં જેમને પ્રમાણ તરીકે કહેલા છે એ રૂપાદિના અપાયાઘાત્મક જ્ઞાન અલૌકિક પ્રમાણરૂપે નહીં જ ઠરે, કારણ કે ૨સ વગેરે ઇતરાંશનું એ જ્ઞાપક-નિશ્ચાયક નથી. તથા, ‘જીવ નિત્ય છે, અને અનિત્ય (પણ) છે' ‘જીવ નિત્યાનિત્ય છે' વગેરે જ્ઞાનમાં તથા, જીવાદિ અંગે ‘સ્યાદ્ અસ્તિ એવ' ‘સ્યાન્નાસ્યેવ' વગેરે રૂપ સપ્તભંગાત્મક શબ્દપ્રમાણના પ્રદીર્ઘ-અખંડ અધ્યવસાયાત્મક જ્ઞાનમાં પણ પ્રામાણ્ય અસંગત જ ઠરી જશે, કારણ કે આ જ્ઞાનોથી એકત્વ-અનેકત્વ, ભેદ-અભેદ વગેરે સ્વરૂપ વસ્વંશનું જ્ઞાન થતું જ નથી. સમાધાન - આ બધી વાતો યોગ્ય નથી, કારણ કે ‘વસ્તુસ્વરૂપના જેટલા અંશોની જિજ્ઞાસા હોય એ બધા અંશોને જણાવનાર જ્ઞાન એ વસ્તુનો પૂર્ણ બોધ કરાવનાર જ્ઞાન છે' એવી અહીં વિવક્ષા છે. આ જિજ્ઞાસિત અંશોમાંથી કોક અંશોનું જે અબોધક હોય તે જ્ઞાન અંશબોધ કરાવનાર જ્ઞાન છે એવી અહીં વિવક્ષા છે. પણ, આ સિવાયના જે અજિજ્ઞાસિત અંશો હોય છે તેને ન જણાવનાર હોવામાત્રથી ‘જ્ઞાન વસ્તુઅંશમાત્રનું બોધક છે' એવી પરિભાષા નથી. જ્યારે રૂપાદિઅપાય થાય છે ત્યારે ૨સ વગેરે અંશો કાંઈ જિજ્ઞાસિત હોતા નથી કે જેથી એનું અબોધક હોવામાત્રથી રૂપાદિનું અપાયાત્મક જ્ઞાન વસ્વંશમાત્રનું બોધક કહેવાય ને એ ‘વસ્વંશમાત્રનું બોધક' નથી કહેવાતું - એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy