SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका - २० पदे पदसमुदायोपचाराद् गीता इति गीतार्थाः । अत्र मतिभ्रमाद् यदि नयमार्गादतिक्रान्तं િિચવુાં (મવેત્ તત્) અમયશેરૈ: શૌđ: (ગીતાě:) નૃપયા શોધ્યું (રૂત્યદ પ્રાથયે) इत्यत्र गाथान्वयः । गाथार्थश्च सुगमः । अत्र 'अभयशेखरैः' इति गीतार्थानां विशेषणेन ग्रन्थस्यान्तिमं मङ्गलं कृतम् । तथा ग्रन्थकृता अभयशेखरसूरिरिति स्वनामापि सूचितम् । कोऽयं विजयाभयशेखरसूरिरिति चेत् ? शृणु शासनपतिः श्रीवीरपरमात्मा गणेशश्च श्रीसुधर्मास्वामी यस्याः परम्पराया मूलं, तस्या तपोगच्छपरम्परायामभुवन् निर्मलब्रह्मचर्याः सुविशाल श्रमणसमुदायसर्जकाः सङ्घैक्याभिलाषिणः सिद्धान्तमहोदधयः श्रीमन्तो विजयप्रेमसूरीश्वराः । तत्पट्टमलङ्कृतवतामिष्टफलसिद्धिवादविजेतॄणां न्यायविशारदानां वर्धमानतपोनिधीनां शिबिराद्यप्रेरकाणां श्रीमतां विजयभुवनभानुसूरीश्वराणां पट्टे रराजे सहजानन्दिनः कर्म-छेदग्रन्थविशारदा अध्यात्मपिपासवः श्रीमन्तो विजयधर्मजित्सूरीश्वराः । श्री सूरिमन्त्रसुसाधकानामनन्तलब्धिनिधान श्रीगौतमस्वामिसुभक्तानां गजाभिषेकजैनतीर्थादिप्रेरकाणां तच्छिष्याणां श्रीमतां विजयजयशेखरसूरीश्वराणां शिष्यलवोऽहं विजयोऽभयशेखरसूरिः । ३५४ અહીં ‘ગીત' એવા પદમાં ગીતાર્થ એવા પદસમુદાયનો ઉપચાર છે ને તેથી ગીતાર્થ એવો અર્થ મળે છે. અભયશેખર એવા ગીતાર્થ મહાત્માઓને હું એવી પ્રાર્થના કરું છું કે જો મતિભ્રમ વગેરે કારણે મેં કાંઈપણ નયમાર્ગથી વિપરીત નિરૂપણ કર્યું હોય તો એ તમારે સંશોધન કરવા યોગ્ય છે. ગીતાર્થોના અભયશેખર એવા વિશેષણદ્વારા ગ્રન્થકારે અંતિમ મંગળ કર્યું છે તથા અભયશેખરસૂરિ એવું સ્વનામ પણ સૂચિત કર્યું છે. ‘આ અભયશેખરસૂરિ કોણ છે ?' સાંભળો - - શાસનપતિ શ્રીમહાવીરપ્રભુ અને ગણધરદેવ શ્રીસુધર્માસ્વામી જેનું મૂળ છે તે તપાગચ્છની પરંપરામાં નિર્મળબ્રહ્મચારી, સુવિશાળશ્રમણસમુદાયના સર્જક, સંઘએકતાના અભિલાષી, સિદ્ધાન્તમહોદધિ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. થયા. ઇષ્ટફળસિદ્ધિવાદવિજેતા, ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ શિબિરના આદ્યપ્રેરક-વાચનાદાતા શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે એમની પાટને શોભાવી. વળી તે શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની પાટ પર સહજાનંદી, કર્મ-છેદશાસ્ત્રવિશારદ, અધ્યાત્મરસિક શ્રીમદ્વિજય ધર્મજિન્સૂરીશ્વરજી મ.સા. શોભ્યા. એમના શિષ્ય શ્રીસૂરિમન્ત્રના પરમસાધક, અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીના પરમભક્ત, ગજાભિષેકજૈનતીર્થના પ્રેરક શ્રીમદ્વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા.નો શિષ્યલવ હું વિજય અભયશેખરસૂરિ છું. હવે, પૂર્વગ્રન્થોમાં રહેલ પ્રશસ્તિના કેટલાક શ્લોક ટાંકીને ગ્રન્થસમાપ્તિ કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy