________________
३३९
विविधानि नयद्वन्द्वानि संस्तारकस्य संस्तीर्णत्वज्ञापनाभिप्राय एव, तदर्थमावश्यक उपचार उपचारबहुलस्य व्यवहारनयस्य संमतिरेव संमन्तव्येति सूक्ष्मधिया विचारणीयमेतद् ॥१८॥ अथ नैकेषु ग्रन्थेषु श्रूयमाणानि नैकानि नयद्वन्द्वानि विचारयन्नाह
ज्ञान-क्रियानयौ द्रव्य-पर्यायौ निश्चयस्तथा । व्यवहारश्च चिन्त्योऽत्र नयो नयविशारदैः ॥१९॥
नयविशारदैरत्रेति श्रीजिनप्रवचनेऽस्मिन् वा ग्रन्थाधिकारे ज्ञान-क्रियानयौ चिन्त्यौ, द्रव्य-पर्यायाविति द्रव्यार्थिक-पर्यायार्थिकनयौ चिन्त्यौ, उभयत्राभिधेयवशाद् वचनव्यत्ययः, तथा निश्चयो नयो व्यवहारो नयो चिन्त्यः, 'च'शब्दादर्पितानर्पितौ नयावर्थ-शब्दनयौ च चिन्त्याविति गाथार्थः । तत्र यथोद्देशं निर्देश इति न्यायेन प्रथमं ज्ञान-क्रियानयौ चिन्त्येते -
सर्वत्र ज्ञानमेव कारणमिति ज्ञाननयो वक्ति । क्रियैव सर्वत्र कारणमिति क्रियानयो ब्रूते । सिद्धान्तस्तु ज्ञानक्रियासमुदायः सर्वत्र कारणमिति ।
__ अत्र विषये नियुक्तिगाथा-नायम्मि गिहियव्वे अगिण्हियव्वम्मि चेव अत्थम्मि । जइयव्वमेव इइ जो उवएसो सो नओ नाम ॥३५९२ ॥ ज्ञाननयमतेन तावदस्या गाथाया જવાનો છે. આ બધા ભાગોનો સરવાળો કરીને આખો સંથારો પથરાઈ ગયો હોવાનું જણાવવાનો અભિપ્રાય જ એમાં હોય છે, એ માટે ઉપચાર આવશ્યક બની રહે છે. જે ઉપચારબહુલ વ્યવહારનયને જ સંમત હોવાથી - આવા ક્રિયમાણે કૃતં પ્રયોગમાં વ્યવહારનયની સંમતિ માનવી જ પડે છે. સૂક્ષ્મબુદ્ધિથી આ વાત વિચારવી. ૧૮ હવે અનેક ગ્રન્થોમાં જોવા મળતાં બળે નયોના જોડકાંઓને વિચારવા માટે કહે છે -
ગાથાર્થ - નયવિશારદ બહુશ્રુતોએ આ શ્રીજૈનપ્રવચનમાં અથવા આ ગ્રન્થાધિકારમાં જ્ઞાન-ક્રિયાનય, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનય, નિશ્ચયનય તથા વ્યવહારનય અને ચ શબ્દથી અર્પિત-અનર્પિત નયનો તથા અર્થનય-શબ્દનયનો વિચાર કરવો જોઈએ. અહીં ગાથામાં વિજ્યઃ એમ એકવચનાત્ત ઉલ્લેખ છે. પણ જ્યાં જ્ઞાન-ક્રિયાનય.. એમ બે અભિધેય હોય ત્યાં એ અભિધેયને અનુસરીને વિન્ચી એમ દ્વિવચનાત્તતા સમજી લેવી...
આ બધા જોડકાંમાં પહેલાં જ્ઞાન-ક્રિયાનયના જોડકાંનો વિચાર કરાય છે -
સર્વત્ર=દરેક કાર્ય પ્રત્યે જ્ઞાન જ કારણ છે એમ જ્ઞાનનય કહે છે. સર્વત્ર ક્રિયા જ કારણ છે એમ ક્રિયાનય કહે છે. જ્ઞાન-ક્રિયાનો સમુદાય એ સર્વત્ર કારણ છે એવું સિદ્ધાન્ત કહે છે.
આ વિષયમાં નામ fifબે.. આ નિર્યુક્તિ ગાથા છે. આ ગાથાની રચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org