SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ २० नयविंशिका-२ पटुक्षयोपशमजन्यम् । अत एव चार्यरक्षितेभ्य आरतः सूत्राणां मूढनयिकत्वेऽपि न मूढप्रमाणिकत्वम् । व्यञ्जकत्वं च प्राधान्येन स्वविषयव्यवस्थापकत्वम् । सुगमम् । एवं च पदार्थं प्रतिपादयन्नपि भाष्यकारस्तत्त्वतो लक्षणान्येव सूत्रितवान् । अथ वस्तुनो यमंशं नयो गृह्णाति, तं तु प्रमाणमपि गृह्णात्येव । ततश्चालमन्तर्गडुना नयज्ञानेन तन्निरूपणेन वेति । तत्तुच्छं, प्रमाणेन तदितरांशस्यापि ग्रहणात् । अयम्भाव:प्रकृतमंशं गृह्णदपि प्रमाणं न विविक्तं गृह्णाति, अपि त्वितरांशेन करम्बितं, वस्तुनस्तथास्वरूपत्वात् । अतस्तत्तदंशस्य स्पष्टतरबोधार्थं तदितरांशमिश्रणं निवारणीयम् । तन्निवारणे न प्रमाणस्य सामर्थ्य, इतरांशस्यापि ग्राहकेण तेन तद्विवेचनस्याशक्यत्वात् । अतस्तद्विविच्य प्रकृतांशबोधस्य स्पष्टतरत्वार्थं नयस्योपयोगः । तदुक्तं नयोपदेशे - ___ सत्त्वासत्त्वाद्युपेतार्थेष्वपेक्षावचनं नयः । न विवेचयितुं शक्यं विनाऽपेक्षां हि मिश्रितम् ॥२॥ तवृत्तिलेशश्च - ननु 'घटोऽस्ती 'त्यादिवाक्यश्रवणाद् ‘घटविषयकशाब्दज्ञानं આર્યરક્ષિતસૂરિ મહારાજ પછી સૂત્રો મૂઢમયિક થયા છે, પણ મૂઢપ્રમાણિક નથી થયા. અર્થાત્ ક્ષયોપશમની પટુતા ઘટી હોવાથી નયવિચારણા અટકેલી છે, પણ પ્રમાણવિચારણા નહીં. પ્રધાનપણે પોતાના વિષયની વ્યવસ્થા કરવી એ વ્યંજકત્વ છે” આ વાત સરળ છે. આ રીતે નયોના, પ્રાપકવગેરે પદદ્વારા અર્થપ્રતિપાદન કરવા દ્વારા ભાષ્યકારે વાસ્તવિક રીતે તો નયના આ બધા વિવિધ લક્ષણો જ જણાવ્યા છે. શંકા - વસ્તુના જે અંશનો બોધ નય કરે છે એ અંશનો બોધ તો પ્રમાણ પણ કરે જ છે. તો પછી નયજ્ઞાનની કે એના નિરૂપણની શી જરૂર છે ? સમાધાન - આવી શંકા તુચ્છ છે. કારણ કે પ્રમાણ તો તદિતરાંશનો પણ બોધ કરે જ છે. કહેવાનો ભાવ એ છે કે – પ્રમાણ પ્રસ્તુત અંશનું ગ્રહણ જરૂર કરે છે, પણ એને ઇતરાંશથી અલગ તારવીને નહીં, પણ ઈતરાંશથી મિશ્રિતરૂપે જ. કારણ કે વસ્તુનું સ્વરૂપ એવું મિશ્રિત જ હોય છે. એટલે તે તે અંશનો સ્પષ્ટતર બોધ થાય એ માટે ઇતરાંશનું મિશ્રણ અટકાવવું જરૂરી બની રહે છે. આ અટકાયત પ્રમાણ દ્વારા થઈ શકતી નથી, કારણ કે ઇતરાંશના પણ ગ્રાહક એવા તેના વડે તેનો (ઇતરાંશનો) વિવેક કરવો (પૃથકકરણ) અશક્ય હોય છે. તેથી તેનો વિવેક કરીને પ્રસ્તુત અંશનો સ્પષ્ટતર બોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy