SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ २९१ द्रव्यनिक्षेपासंमतौ शब्दादीनामाशयः अथ नोआगमतो द्रव्यनिक्षेपः शब्दादीनां यथाऽसंमतस्तथा चिन्त्यते । 'भूतस्य भाविनो वा भावस्य यत्कारणं तद्र्व्यम्' इति वचनात्प्राप्यमाणो निक्षेपो नोआगमतो द्रव्यनिक्षेप उच्यते। यथैकभविकादिसाधुर्द्रव्येन्द्रः । ननु द्रव्यार्थिकानां द्रव्यात्मकः साधुरिन्द्रकारणतया यथा द्रव्येन्द्रस्तथा पर्यायार्थिकानामिन्दनादिपर्यायलक्षणस्य भावेन्द्रस्य कारणभूतः साधोः पर्यायविशेषो द्रव्येन्द्रो भवितुमर्हति। ततश्च कथं शब्दादिनयानां द्रव्यनिक्षेपाभाव इति चेत् ? न, तस्य पर्यायविशेषस्येन्द्रपदवाच्यत्वाभावादिन्द्रनिक्षेपत्वाभावात् । अयम्भावः - द्रव्यार्थिका नया उपचारमपि स्वीकुर्वन्ते । अतः कारणे कार्यमुपचर्य साधुमपीन्द्रपदवाच्यं मन्यन्ते । ततश्च साधोरिन्द्रनिक्षेपत्वसम्भवाद् द्रव्येन्द्रत्वम् । परन्तु पर्यायार्थिका नयाः शुद्धत्वादुपचारं यतो न स्वीकुर्वन्ति, अतस्तेषां तस्य पर्यायविशेषस्येन्द्रपदवाच्यत्वस्यैवाभावात् कुत इन्द्रनिक्षेपत्वं येन द्रव्येन्द्रत्वं स्यात्? नन्वेवं तु ऋजुसूत्रस्यापि द्रव्येन्द्रत्वाभावः प्रसज्येत, तेनाप्युपचारस्यास्वीकृतत्वादिति चेत् ? न, असिद्धत्वात्। न चोपचारास्वीकारलक्षणो हेतु सिद्धः, व्यवहारनयસંભવતી નથી. આમ, ઋજુસૂત્ર અનુપયુક્ત જ્ઞાતાનો ગ્રાહક છે માટે દ્રવ્યાર્થિક છે, અને ક્ષણિકત્વનો ગ્રાહક છે માટે પર્યાયાર્થિક પણ છે. એટલે જ ક્ષણિકદ્રવ્યગ્રાહી ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક પણ છે ને પર્યાયાર્થિક પણ છે એવું મેં પૂર્વે નિરૂપણ કરેલું છે. હવે નોઆગમથી દ્રવ્યનિક્ષેપ શબ્દાદિનયોને અસંમત છે એ વિચારીએ - ભૂત કે ભાવી ભાવનું છે કારણ તે દ્રવ્ય.. આવી વ્યાખ્યાથી મળતો નિક્ષેપ નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ કહેવાય. જેમકે એકભવિકાદિસાધુ એ દ્રવ્યેન્દ્ર છે. શંકા - જેમ દ્રવ્યાર્થિકનયોને દ્રવ્યાત્મક સાધુ ઇન્દ્રના કારણરૂપ હોવાથી દ્રવ્યેન્દ્ર છે એમ પર્યાયાર્થિક નયોને ઇન્દનાદિપર્યાયાત્મક ભાવેન્દ્રના કારણભૂત એવા સાધુનો પર્યાયવિશેષ દ્રવ્યેન્દ્ર બની શકે છે તો દ્રનિક્ષેપનો અભાવ શા માટે ? સમાધાન - એટલા માટે કે એ પર્યાયવિશેષ ઇન્દ્રપદવાચ્ય ન હોવાથી ઇન્દ્રનો નિક્ષેપ જ નથી. આશય એ છે કે દ્રવ્યાર્થિક નો ઉપચાર પણ સ્વીકારે છે. એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સાધુને પણ ઇન્દ્ર તરીકે માને છે. તેથી સાધુ પણ ઇન્દ્રના નિક્ષેપ રૂપ બનવાથી દ્રવ્ય ઇન્દ્ર બની શકે છે. પણ પર્યાયાર્થિકનો શુદ્ધ હોવાથી ઉપચાર સ્વીકારતા નથી. એટલે તેઓના મતે, એ પર્યાયવિશેષ ઇન્દ્રપદવાચ્ય જ બની શકતો ન હોવાથી ઇન્દ્રનો નિક્ષેપ જ નથી, પછી દ્રવ્યેન્દ્ર પણ શી રીતે હોય ? શંકા - તો તો પછી ઋજુસૂત્રને પણ દ્રવ્યેન્દ્રનો અભાવ થઈ જશે, કારણ કે એ પણ ઉપચારને સ્વીકારતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy