SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ नयविंशिका-१५ सन्निधाने तेन रोगोपशमनं, अन्यस्य सन्निधाने च रोगोत्तेजनमिति । तथा वैद्योपदिष्टं विषमप्यौषधायते। तत्र सामान्यतया मृत्युप्रयोजकं भवद् विषत्वं वैद्यकृतप्रक्रियाविशेषण सुषुप्तं भवति, तद्गतमौषधत्वं यत्सामान्यतया सुषुप्तमवतिष्ठते तद् जागृतं भवति, ततश्चौषधत्वसामान्येन रोगोपशमनं भवति। विषे विषत्वं धर्मविशेषः, औषधत्वं औषधसामान्यधर्मः, तत्र विषं न विषत्वलक्षणेन धर्मविशेषेण रोगमुपशमयति, तेन तु तस्य मृत्युकारणतया प्रसिद्धत्वात्, किन्त्वौषधत्वलक्षणेनौषधसामान्येनैव, तदन्यस्य धर्मस्य कल्पनागौरवग्रस्तत्वात् । ततश्च यथा विषमौषधसामान्यतया रोगमुपशमयति तथैव घृतादयोऽपि न घृतत्वादिना, किन्त्वौषधत्वेनैव रोगमुपशमयतीति मन्तव्यमिति सिद्धं सामान्यमेवार्थक्रियाकारि । किञ्च व्यवहारनयवादिन् ! 'औषधेन रोगः शाम्यती ति तु लोके यतः प्रसिद्धमतो रोगसामान्यशमनं प्रत्यौषधसामान्यस्य कारणता तु स्वीकरणीयैव, ततश्चौषधविशेषस्यापि कारणतायाः स्वीकारलक्षणं गौरवं किमर्थम् ? भवदनुयायिनां हि - कल्पनागौरवं यत्र तं पक्षं न सहामहे, कल्पनालाघवं અમુક સહકારી મળે તો એનાથી ઘટોત્પાદ થાય છે, અન્ય સહકારી મળે તો એનાથી ઘટનાશ થાય છે. પ્રસ્તુતમાં પણ ઔષધ તો એ જ છે, એમાં કોઈ ફેરફાર નથી. માત્ર અમુક રોગનું નિધાન હોય તો તેનાથી રોગ શમે છે, અન્ય રોગનું સંનિધાન હોય તો વધે છે. તથા વૈદે કહેલ વિષ પણ ઔષધ બની જાય છે એમાં સામાન્ય રીતે મૃત્યુનું પ્રયોજક બનતું વિષત્વ વૈદે કરેલી પ્રક્રિયાના કારણે સુષુપ્ત બની જાય છે, અને એમાં રહેલ ઔષધત્વ કે જે સામાન્યથી સુષુપ્ત રહેતું હોય છે, તે જાગૃત બને છે અને પછી એ ઔષધત્વસામાન્યથી રોગોપશમન થાય છે. વિશ્વમાં વિષત્વ એ વિશેષ ધર્મ છે, ઔષધત્વ એ સામાન્ય ધર્મ. એમાં વિષ, વિષત્વધર્મરૂપે રોગ શમાવતું નથી, કારણ કે એ રૂપે તો એ મોતનું કારણ હોવું પ્રસિદ્ધ છે, પણ ઔષધત્વરૂપ ઔષધસામાન્યધર્મથી જ એ રોગને શમાવે છે. એ સિવાયના ધર્મની કલ્પના કરવામાં ગૌરવ છે. તેથી જેમ વિષ ઔષધસામાન્યરૂપે રોગ શમાવે છે, એમ ઘી વગેરે પણ વૃતત્વાદિવિશેષ ધર્મરૂપે નહીં, પણ ઔષધસામાન્યરૂપે જ રોગ શમાવે છે એમ માનવું પડે છે. વળી તે વ્યવહારનયવાદી ! તું તો લોકને અનુસરનારો છે અને લોકમાં તો ‘દવાથી રોગ મટે આ વાત એકદમ પ્રસિદ્ધ છે. એટલે કોઈપણ રોગશમન પ્રત્યે ઔષધ સામાન્યને તો કારણ માનવાનું જ છે. પછી ઔષધવિશેષરૂપે પણ કારણતા માનવાનું ગૌરવ શા માટે? કારણ કે આ પણ તારા જ અનુયાયીઓનો પ્રલાપ છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy