SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ २६६ नयविंशिका-१५ व्यवहारनयः सङ्ग्रहनयमपि ब्रूते-नास्ति सामान्यं, उपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेः, खपुष्पवत्। विशेषास्तु सन्ति, स्वप्रत्यक्षत्वात्, घटादिवत् । किञ्च विशेषा एव सन्ति, तैरेव संव्यवहारस्य क्रियमाणत्वात् । न हि जलाहरण-व्रणपिण्डीप्रदानादिको लोकव्यवहार: सामान्येन क्रियमाणो दृश्यते, किन्तर्हि ? घट-निम्बपत्रादिविशेषैरेव साक्षात् क्रियमाणो दृश्यते, इति विशेषा एव सन्ति ।। ___अथैवं स्वाभिप्रायं समर्थितवन्तं व्यवहारनयं युक्तितः स्वपक्षं ग्राहयन् ऋजुसूत्र आहहे व्यवहारनयवादिन् ! सङ्ग्रहस्य संमतमपि सामान्यं यदि व्यवहारानुपयोगित्वादनुपलम्भाच्च तव न संमतं, ननु तेनैव प्रकारेण व्यवहारानुपयोगादनुपलम्भाच्चातीतमनागतं च वस्तु माऽभ्युपगमस्त्वं, युक्तेः समानत्वात् । तथा परकीयमपि वस्तु मैषीः, स्वप्रयोजनासाधकत्वेन निष्फलत्वात्, परधनवदिति । किञ्च 'कुण्डिका श्रवति' इत्यादौ जलश्रवणं तु मन्तव्यमेवेति कुण्डिकाश्रवणकल्पनं व्यर्थं गौरवमेवातः 'कुण्डिका श्रवति' इत्यादय उपचारबहुलाः प्रयोगा अपि नैव मन्तव्याः । વ્યવહારનય અસત્કાર્યવાદી છે, આવિર્ભાવ-તિરોભાવમાત્ર નહીં, પણ ઉત્પાદ-વિનાશ માને છે. આ અંગેની વિસ્તૃત વિચારણા આગળ (પૃ. ૩૭૯) પણ આવશે. વ્યવહારનય સંગ્રહનયને પણ કહે છે – સામાન્ય (= તિર્યસામાન્ય નથી, કારણ કે ઉપલબ્ધિની (= જાણકારીની) સામગ્રી હાજર હોવા છતાં ઉપલબ્ધ થતું નથી, જેમકે ખપુષ્ય. જ્યારે વિશેષો તો છે, કારણ કે આપણને ખુદને પ્રત્યક્ષ છે, જેમકે ઘડો. વળી, વિશેષો જ છે, કારણ કે બધો વ્યવહાર વિશેષ વડે જ કરાય છે. જળાહરણ - ઘામાં દવા લગાડવી... વગેરે રૂ૫ લોકવ્યવહાર કાંઈ સામાન્ય વડે કરાતો જોવામાં નથી આવતો, તો ? ઘટ-નિમ્બપત્ર વગેરે રૂપ વિશેષો વડે જ કરાતો એ સાક્ષત્ દેખાય છે, માટે વિશેષ જ સત્ છે. આમ પોતાના મતનું સમર્થન કરનાર વ્યવહારનયને યુક્તિ દ્વારા પોતાનો પક્ષ સમજાવતાં ઋજુસૂત્રનય કહે છે-સંગ્રહનયને માન્ય એવું પણ સામાન્ય, હે વ્યવહારનયવાદી ! જો વ્યવહારમાં અનુપયોગી હોવાથી અને એનો ઉપલંભ ન હોવાથી તેને માન્ય નથી, તો એ જ રીતે વ્યવહારમાં અનુપયોગી હોવાથી અને અનુપલંભ હોવાથી અતીત અને અનાગત વસ્તુ પણ તારે ન માનવી જોઈએ, કારણ કે યુક્તિ બધે સમાન છે. એ જ રીતે પરાયી વસ્તુ પણ તારે ન માનવી જોઈએ, કારણ કે સ્વપ્રયોજનની અસાધક હોવાથી નિષ્ફળ હોય છે. જેમકે પરાયું ધન. વળી “કુંડું ઝરે છે' વગેરેમાં પાણીનું ઝરવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy