SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ रूपाद्यपायानां न नयत्वम् नन्वेवं तु नयलक्षणेऽध्यवसायविशेष इत्यत्र विशेषपदमनुपादेयमेव, तद्व्यवच्छेद्यस्य रूपादिग्राहिणोऽपायादेरलक्ष्यस्य प्रकृत-तदितरांशतया प्रतिपन्थिधर्मयोरेव ग्रहणेनैव व्यवच्छिन्नत्वादिति चेत् ? सत्यं, एवं सति विवक्षाविशेषे तदनुपादेयमेव, तदभाव एव तदुपादेयत्वस्याभिप्रेतत्वात् ।। ___न च तथापि रूपवान् घटः' 'रसवान् घटः' इत्यादीनां विविधवचनपथानां 'जावइया वयणपहा तावइया चेव हुंति णयवाया'त्ति सम्मतिवचनान्नयत्वं मन्तव्यमेवेति तत्तद्वचनकारणकार्यरूपाणां 'रूपवान् घटः' इत्याद्यपायादिलक्षणानां बोधानामपि नयत्वं मन्तव्यमेवेति वाच्यं, एकस्मिन् प्रस्तावे मिथः प्रतिपक्षितया प्रयुज्यमानानां वचनपथानामेव नयतया सम्मतत्वात्, यथा 'किं सामायिकम् ?' इति प्रस्तावे 'गुणवान् जीवः सामायिकम्' 'जीवस्य गुणः सामायिकम्' इत्यादीनां, अन्यथा सर्वत्वस्यैव कथनीयतया वचनपथेषूक्तस्य यावत्त्वस्यानुपपत्तेः। બન્યું નથી. શંકા - આ રીતે અર્થ લેવામાં તો નયના લક્ષણમાં “અધ્યવસાયવિશેષ” એ રીતે કહેવામાં જે “વિશેષ'પદ છે, તે બિનજરૂરી બની જશે, કારણ કે તેના દ્વારા જેનો વ્યવચ્છેદ કરવાનો છે તે રૂપાદિગ્રાહક અલક્ષ્યભૂત અપાયાદિનો, પ્રકૃતાંશ અને તદિતરાંશ તરીકે પરસ્પર પ્રતિપથી ધર્મોનું જ જે ગ્રહણ કર્યું છે તેનાથી જ વ્યવચ્છેદ થઈ જાય છે. તે પણ એટલા માટે કે રૂપ-રસાદિ ધર્મો કાંઈ પરસ્પર પ્રતિપન્થી નથી. સમાધાન - તમારી વાત સાચી છે. આવી વિશેષ પ્રકારની વિવેક્ષા રાખીએ ત્યારે વિશેષપદની જરૂર નથી જ. એવી વિવેક્ષા ન હોય ત્યારે જ એ પદનું ગ્રહણ અભિપ્રેત છે. શંકા - છતાં પણ “રૂપવાનું ઘટઃ” “રસવાનું ઘટઃ” વગેરે વિવિધ વચનપ્રયોગોને શ્રી સમ્મતિતર્કપ્રકરણના જેટલા વચનપથો(=વિવિધ પ્રકારના વનચપ્રયોગો) છે એટલા નયવાદ જાણવા' એવા વચન મુજબ નયરૂપે માનવા જ પડશે. વળી તેથી તે તે વચનપ્રયોગના કારણરૂપ કે કાર્યરૂપ “રૂપવાન્ ઘટઃ' વગેરે અપાયાદિ સ્વરૂપ બોધને પણ નયરૂપે માનવા જ પડશે. સમાધાન - આવું ન કહેવું જોઈએ, કારણ કે એક પ્રસ્તાવમાં થતા પરસ્પર વિરુદ્ધ જેવા ભાસતા વિવિધ વચનપ્રયોગો જ નયરૂપે માન્ય છે. જેમકે સામાયિક શું છે? એ પ્રસ્તાવમાં “ગુણવાનું જીવ સામાયિક છે', “જીવનો ગુણ સામાયિક છે' વગેરે વચનપ્રયોગો. જો આમ ન માનીએ તો વચનપથોમાં કહેલ યાવન્દ્ર અનુપપન્ન થઈ જશે. કારણ કે આડા-અવળા અસંબદ્ધ વચનપથો તો પાર વિનાના છે. એમાં જેટલાપણું શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy