SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ नयविंशिका-१५ पर्यायस्य क्षणिकत्वं कथयतः। 'गुण-पर्यायवद् द्रव्यम्' इत्यत्र 'गुण-पर्यायवद्' इति पदं गुण-पर्यायाणामाधेयत्वं कथयति । ततश्च पर्यायाणामंशाभावः कथ्यमानः कथं शोभेत? इति चेत् ? न, क्षणिकत्वांश-आधेयत्वांशयोः पृथक्त्वाभावात् । अयम्भावः - यथा द्रव्यार्थिकेषु सामान्यग्राहिणौ द्वौ नयौ नैगम-सङ्ग्रहाख्यौ, द्रव्यांशभूतयोस्तिर्यगूर्ध्वतासामान्ययोः पृथक्त्वात्, परन्तु विशेषग्राही त्वेक एव व्यवहारनयः, विशेषयोः पृथक्त्वाभावात्। न च विशेषावपि द्विविधावेव, ऊर्ध्वतासामान्यप्रतिपक्षी विशेषः, तिर्यक्सामान्यप्रतिपक्षी चेति वाच्यं, तयोर्द्वयोरपि पृथक्त्वाभावात् । अत्र द्वाभ्यां हेतुभ्यां तत्पृथक्त्वाभावसिद्धिः प्रदर्श्यते। (१) यदि सामान्यवद् विशेषयोरपि पृथक्त्वं स्यात् तदा सामान्यग्राहिणौ यथा द्वौ नयौ स्वतन्त्रावुक्तौ तथैव विशेषग्राहिणावपि द्वौ नयौ कथितावुपलभ्येयाताम् । न चोपलभ्येते । ततश्च व्यवहारनयो यं विशेषं गृह्णाति तदन्येन विशेषेण किमपराद्धं येनाकालं कदाचिदपि क्वचिदपि केनचिदपि स नैव गृह्यते । गृह्यते चेत्तद्ग्राहिणा नयेन भवितव्यमेव । न च स्वतन्त्रः कोऽपि नयः ગુણપર્યાયવદ્ દ્રવ્ય આમાં “ગુણ-પર્યાયવ એવું પદ ગુણ-પર્યાયના આધત્વાંશને જણાવે છે. પછી, પર્યાયોના અંશ હોતા નથી એવું કહેવું શી રીતે શોભે ? સમાધાન - ક્ષણિકત્વાંશ અને આધેયત્વાંશ એ અલગ-અલગ ન હોવાથી આવી શંકા બરાબર નથી. કહેવાનો ભાવ એ છે કે - દ્રવ્યાંશરૂપ તિર્યસ્સામાન્ય અને ઊર્ધ્વતા સામાન્ય અલગ-અલગ હોવાથી દ્રવ્યાર્થિકનયોમાં સામાન્યગ્રાહી નયો બે છે – નૈગમ અને સંગ્રહ. પણ વિશેષગ્રાહી તો વ્યવહારનય એક જ છે, કારણ કે બે વિશેષો અલગ-અલગ નથી. શંકા - વિશષો પણ બે પ્રકારના અલગ-અલગ છે જ ને ! ઊર્ધ્વતાસામાન્યનો પ્રતિપક્ષી વિશેષ અને તિર્યસામાન્યનો પ્રતિપક્ષી વિશેષ. સમાધાન - એ બે અલગ-અલગ ન હોવાથી તમારી શંકા બરાબર નથી. એ બે અલગ-અલગ ન હોવામાં બે હેતુ દર્શાવીએ છીએ. (૧) જો સામાન્યની જેમ વિશેષ પણ સ્વતંત્ર બે પ્રકારના હોત તો સામાન્યગ્રાહી જેમ બે સ્વતંત્ર નય કહ્યા છે તેમ વિશેષગ્રાહી બે સ્વતંત્ર નય પણ કહેલા જોવા મળત, પણ મળતા નથી. એટલે વ્યવહારનય જે વિશેષનું ગ્રહણ કરે છે તે સિવાયના અન્ય વિશેષે શું અપરાધ કર્યો છે કે જેથી ત્રણે કાળમાં ક્યારેય પણ ક્યાંય પણ કોઈપણ એનું ગ્રહણ કરતું નથી ? જો કોઈ ગ્રહણ કરતું હોય તો એનો ગ્રાહકનય પણ હોવો જ જોઈએ. પણ એવો સ્વતંત્ર કોઈ નય શાસ્ત્રોમાં કહ્યો નથી. એટલે વ્યવહારનય જ એક જ બોધ વડે એ બન્નેનું ગ્રહણ કરે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy