SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ नयविंशिका-१५ स्वतः प्रकाशरूपत्वाच्चेतनत्व'मितीति तद्मूलभूतस्यर्जुसूत्रस्यापि पर्याय एव विषय इति चेत् ? न, तस्य विज्ञानस्य प्रकाशरूपत्व-चेतनत्व-ज्ञानसुखाद्याकाररूपानेकधर्माश्रयत्वेन तेन कल्पितत्वाद् द्रव्यत्वानपायात् । किञ्च परमाणुपुञ्जस्तु तस्यापि संमतः, न हि पर्यायाणां પુ: સમવતિ | इत्थञ्च 'ऋजुसूत्रस्य क्षणिकद्रव्यं विषयः' इति सिद्धम् । ततश्च स द्रव्यं यद् गृह्णाति तदर्पयित्वा श्रीजिनभद्रगणिक्षमाश्रमणादयस्तं द्रव्यार्थिकमाचक्षते। तथा स क्षणिकत्वं यद् गृह्णाति तदर्पयित्वा श्रीसिद्धसेनादिवाकरप्रमुखास्तं पर्यायार्थिकमाचक्षते । यदा तूभयमर्प्यते तदा स द्रव्यार्थिकोऽपि पर्यायार्थिकोऽपीति । ___अथ 'क्षणिकद्रव्य'कथने 'माता मे वन्ध्या'वद् वदतो व्याघातदोषः । यथा 'माता' इत्यनेन पुत्रजननं सूच्यते, 'वन्ध्या' इत्यनेन च पुत्रजननाभावः, अतो वदतो व्याघातः, एवं 'द्रव्यं' इत्यनेन ध्रुवत्वमुच्यते, 'क्षणिक'इत्यनेन ध्रुवत्वाभावः, ततश्च कुतो न वदतो व्याघातदोष इति चेत् ? मैवं, अभिप्रायापरिज्ञानात् । अयमत्राभिप्रायः-वस्तुतो 'द्रव्य'शब्देन यत् હોવાથી ચેતન છે.” એટલે એ સુગતદર્શનના મૂળભૂત ઋજુસૂત્રનયનો વિષય પણ પર્યાય જ છે. સમાધાન - આવી શંકા બરાબર નથી, કારણ કે એ દર્શન વડે એ વિજ્ઞાનને પ્રકાશરૂપ-ચેતનત્વ-જ્ઞાનસુખાદિ અનેક આકારરૂપ અનેક ધર્મના આશ્રય તરીકે મનાયેલું હોવાથી દ્રવ્યરૂપ માનવું આવશ્યક છે. વળી પરમાણુપુંજ તો તેઓને સંમત છે જ. પર્યાયોનો પંજ કાંઈ થઈ શકતો નથી જ. એટલે આ બધી વાતો પરથી ઋજુસૂત્રને પણ દ્રવ્ય એ વિષય છે એ વાત સિદ્ધ થાય જ છે. આમ ઋજુસૂત્રનો ક્ષણિકદ્રવ્ય એ વિષય છે એ સિદ્ધ થયું. એટલે એ દ્રવ્યનું જે ગ્રહણ કરે છે એને મુખ્ય કરીને શ્રીજિનભદ્રગણક્ષમાશ્રમણ વગેરે એને દ્રવ્યાર્થિક કહે છે અને એ ક્ષણિકત્વનું જે ગ્રહણ કરે છે એને મુખ્ય કરીને શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે એને પર્યાયાર્થિક કહે છે. જો બન્નેને મુખ્ય કરવામાં આવે તો એ દ્રવ્યાર્થિક પણ છે અને પર્યાયાર્થિક પણ છે. શંકા - ક્ષણિકદ્રવ્ય બોલવામાં તો માતા મે વંધ્યા જેવો વદતો વ્યાઘાત દોષ છે. જેમ, “માતા” શબ્દથી પુત્રજનન સૂચિત થાય છે અને વાંઝણી શબ્દથી પુત્રજનનાભાવ સિદ્ધ થાય છે. તેથી વદતો વ્યાઘાત (= બોલવાની સાથે જ વચન પૂર્વાપરવિરોધ હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy