SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ २४० नयविंशिका-१५ द्रव्य एव सम्भवति, न तु पर्याये, पर्यायाणां सर्वेषां पृथक्त्वात्, एकस्मिन् पर्यायेऽन्यपर्यायसमावेशासम्भवात्, अन्यथा 'द्रव्याश्रिता निष्पर्यायाः पर्यायाः' इति नियमभङ्गापत्तेरिति ऋजुसूत्रसंमताया विराधनाया द्रव्यात्मकत्वं मन्तव्यमेव । एवमेव दण्डे दण्डत्वं तु वर्तत एव, तत्र समुचितसम्बन्धेन घटभङ्गाभिप्रायस्य समावेश ऋजुसूत्रस्य सम्मतः, अतो धर्मद्वयसमावेशाद् दण्डोऽपि द्रव्यतया तस्याभिप्रेत इति सिध्यत्येव । नन्वत्र 'विलक्षणा'शब्दो यो वर्तते तेनैतदपि सम्भाव्यत एव यदृजुसूत्रसंमता विराधना पर्यायरूपैव, ज्ञानपूर्वकत्वप्रवेशात् संपन्नो यो विलक्षणः क्षणस्तदवस्थारूप: पर्यायोऽत्रर्जुसूत्रस्य निर्जराहेतुतया संमत इत्यस्य वक्तुं शक्यत्वादिति चेत् ? न, ऋजुसूत्रेणोभयधर्मपरिणतविलक्षणक्षणस्य विषयतया स्वीकृतत्वात्। इदमुक्तं भवति-न्यायविशारदश्रीमद्यशोविजयैः सन्दृब्धस्याध्यात्ममतपरीक्षाग्रन्थस्य वृत्तौ मोक्षस्य किं कारणम् ? ज्ञानं वा चारित्रं वा? इति અર્થાત્ વિરાધનામાં વિરાધના– ધર્મ તો છે જ, હવે જ્ઞાનપૂર્વકત્વ ધર્મ પ્રવેશવાથી એ વિલવણ બની જાય છે, એમ જણાવ્યું છે. હવે, બે ધર્મો એક જ સ્થાનમાં રહેવા એ તો દ્રવ્યમાં જ સંભવે છે, નહીં કે પર્યાયમાં પણ, કારણ કે પર્યાયો બધા પૃથક્ હોય છે. તે પણ એટલા માટે કે એક પર્યાયમાં બીજા પર્યાયનો સમાવેશ સંભવતો નથી. નહીંતર તો “પર્યાયશૂન્ય પર્યાયો દ્રવ્યાશ્રિત હોય છે આવો નિયમ જ ભાંગી જાય. તેથી ઋજુસૂત્ર સંમત વિરાધનાને દ્રવ્યાત્મક જ માનવી પડે છે. એ જ રીતે દંડમાં દંડત્વ તો છે જ. એમાં યોગ્ય સંબંધ દ્વારા ઘટબંગાભિપ્રાયનો સમાવેશ ઋજુસૂત્રને માન્ય છે. આમ બે ધર્મોનો સમાવેશ હોવાથી દંડ પણ દ્રવ્યરૂપે જ એને માન્ય છે એ વાત સિદ્ધ થાય જ છે. શંકા - અહીં વિસ્તક્ષના શબ્દ જે છે તેનાથી એ સંભાવના પણ થઈ શકે છે કે - ઋજુસૂત્રને માન્ય વિરાધના પર્યાયરૂપ જ છે, કારણ કે “જ્ઞાનપૂર્વકત્વ ઉમેરાવાથી જે વિલક્ષણ ક્ષણ સંપન્ન થાય છે તે અવસ્થારૂપ પર્યાય ઋજુસૂત્રનયને નિર્જરાના કારણ તરીકે અભિપ્રેત છે” આવું કહી શકાય છે. સમાધાન-આ વાત બરાબર નથી, કારણ કે ઋજુસૂત્રનયે, બન્ને ધર્મોથી પરિણત થયેલ એક વિલક્ષણ ક્ષણને પોતાના વિષય તરીકે સ્વીકારેલ છે. આશય એ છે કેન્યાયવિશારદ શ્રીમદ્ યશોવિજયજી મહારાજે રચેલ અધ્યાત્મમતપરીક્ષાગ્રન્થની વૃત્તિમાં, મોક્ષનું કારણ શું ? જ્ઞાન કે ચારિત્ર ? એ વિચારણા દરમ્યાન આવો અધિકાર આવે છે- “વળી, ઋજુસૂત્રનયમતે પણ કેવલજ્ઞાન પણ ક્ષણપરંપરામાં પર્યવસિત થનારું જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy