SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका - १५ वृत्तावेवमुक्तं- 'यो घटशब्दवाच्योऽर्थस्तं कुट-कुम्भादिपर्यायशब्दवाच्यं नेच्छत्यसावित्यर्थ इति' इति । तथैवम्भूतनयनिरूपणेऽपि तत्र ( २२५१) वृत्तावेवमुक्तं- 'अयं हि योषिन्मस्तकारूढं जलाहरणादिक्रियानिमित्तं घटमानमेव = चेष्टमानमेव घटं मन्यते, न तु गृहकोणादिव्यवस्थितम्' इति । अत्र हि शब्दादीनां त्रयाणामपि घटः सम्मततयोक्तः, न चैतावतैव स द्रव्यतया संमत' इति निश्चेतुमुचितः शब्दादिनयानां द्रव्यार्थिकत्वापत्तेः । एवमेव ऋजुसूत्रेऽपि ज्ञेयम् । शास्त्रवचनेभ्यस्तस्य घटः सम्मत इत्येव निश्चेतुं योग्यं तत्संमतो घटो द्रव्यरूपो वा पर्यायरूपो वेति तु नैव निश्चेयम् । ततश्च ऋजुसूत्रगृहीतो घट: क्षणिकतया यदि पर्यायरूपो निश्चीयते, तदा तस्याधारांशद्रव्यत्वकल्पनं कथं शास्त्रानुसारि स्याद् ? न कथञ्चिदित्यर्थः । ततश्चर्जुसूत्र आधारंशग्राहितया द्रव्यार्थिक इति नैव सिद्धमिति चेत् ? अत्र कश्चित् ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वसिद्धौ किमनेन वृथाऽऽयासेन ? यावदनुयोगद्वार - २२८ આ સમભિરૂઢનય કુટ-કુંભ વગેરે ઘટશબ્દના પર્યાયવાચી શબ્દોના વાચ્ય તરીકે સ્વીકારતો નથી.’’ વળી એવંભૂતનયના નિરૂપણવેળા પણ ત્યાં (૨૨૫૧મી ગાથાની) વૃત્તિમાં આમ કહ્યું છે કે “આ એવંભૂતનય તો સ્ત્રીના મસ્તકે ચઢીને જળાહરણાદિ ક્રિયામાં વ્યાધૃત ઘડાને જ ઘટ તરીકે માને છે, નહીં કે ઘરના ખૂણા વગેરેમાં પડેલા ઘડાને...” આમાં શબ્દાદિ ત્રણે નયોને ઘડો માન્ય છે એ જણાવેલું છે. પણ એટલા માત્રથી ‘એ દ્રવ્યરૂપે માન્ય છે' એમ માની લેવું એ ઉચિત નથી. કારણ કે તો પછી શબ્દાદિનયો પણ દ્રવ્યાર્થિક જ બની જાય. આવું જ ઋજુસૂત્રનય અંગે પણ જાણવું જોઈએ. શાસ્ત્રવચનો પરથી તેને ઋજુસૂત્રનયને ઘડો માન્ય છે એટલો જ નિશ્ચય કરવો જોઈએ, પણ એ ઘડો દ્રવ્યરૂપ છે કે પર્યાયરૂપ ? એ નહીં. એટલે ઋજુસૂત્રનય દ્વારા ગૃહીત ઘટ ક્ષણિક હોવાથી જો પર્યાયરૂપે નિશ્ચિત થાય છે, તો એ આધારાંશ દ્રવ્યરૂપ છે એવી કલ્પના શી રીતે શાસ્ત્રાનુસારી હોઈ શકે ? કોઈપણ રીતે નહીં. એટલે ઋજુસૂત્ર આધારાંશનો ગ્રાહક હોવાથી દ્રવ્યાર્થિક છે એ વાત સિદ્ધ થતી નથી જ. (અહીં કોઈક અન્ય આ પૂર્વપક્ષનો જવાબ આપવા માટે કહે છે) શંકા - ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિક સિદ્ધ કરવા માટેના આ ફોગટ પ્રયાસથી સર્યું, કારણ કે અનુયોગદ્વારના સૂત્રદ્વારા જ એ સિદ્ધ થઈ ગયેલ છે. તે આ રીતે “ઋજુસૂત્રનયને એક અનુપયુક્ત આત્મા એ એક દ્રવ્યાવશ્યક તરીકે માન્ય છે. પૃથને = બહુત્વને Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy