SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ नयविंशिका-१४ ननु येन केनापि प्रकारेण नैगमस्य प्राथम्यं साधनीयमिति भवता पूर्वमेव निर्णीतमिति मां प्रतिभाति, अत एव चैषः सर्वोऽपि तर्काडम्बरो भवता प्रपञ्चित इति चेत् ? सत्यमेव, कः किमाह? मा व्याकुलीभव, त्यज रोषं, न हि रोषेण तत्त्वनिर्णयो कदाचिदपि भवति । ननु किमर्थं वादात्पूर्वमेव भवता तथा निर्णीतमिति चेत् ? शृणु-सिद्धस्य गतिश्चिन्तनीयेति न्यायो भवतोऽपि प्रसिद्ध एव । प्रस्तुते प्रथमो नैगमः, तदनन्तरं सङ्ग्रहः, तदनन्तरं व्यवहारः... इत्यादि नयोपन्यासक्रमः शास्त्रसिद्ध एव, अत्र तत्र सर्वत्रानेनैव क्रमेण नयानां निरूपणस्य दृश्यमानत्वादित्येष क्रमः केनाप्युपायेन सङ्गमनीय इति मया पूर्वं निर्णीतमेव, तदर्थं चैतावान् तर्कविस्तरस्तथापि यदि तत्र कोऽपि कुतर्कस्तदा तं प्रकाशयतु भवान्, न हि तर्कप्रचुरे वादे तर्कशून्यस्य मिथ्याऽऽरोपस्य कोऽप्यवकाशः । ___यद्वा तुष्यतु भवान् । भवदभिप्रायतुल्येनैव केनचिदभिप्रायेण श्रीमताऽकलंकदेवेन लघीयस्त्रये पूर्वं (द्वात्रिंशत्तमगाथातोऽष्टात्रिंशत्तमगाथां यावत्) सङ्ग्रहनयो निरूपितः, तदनन्तरं च नैगमनयः (एकोनचत्वारिंशत्तमगाथात एकचत्वारिंशत्तमगाथां यावत्) । શંકા - કોઈપણ રીતે નૈગમને પ્રથમ સાબિત કરવો એવો પહેલેથી તમે નિર્ણય કરી લીધો છે એવું મને લાગે છે, ને તેથી આ બધો તર્ક આડંબર તમે વિસ્તાર્યો છે. સમાધાન - બિલકુલ સાચી વાત. આમાં મારે કશું કહેવાપણું છે જ નહીં. એટલે તું વ્યાકુળ ન થા... રોષને તિલાંજલિ આપ. કારણ કે રોષથી ક્યારેય પણ તત્ત્વનિર્ણય થતો નથી. શંકા - પણ વિચાર – વિમર્શ કર્યા પૂર્વે જ આવો નિર્ણય કરી લેવાની શી જરૂર? સમાધાન - સિદ્ધસ્થ નિશ્ચિત્નીયા ન્યાયને તું પણ જાણે જ છે. પ્રસ્તુતમાં પ્રથમ નગમનય, બીજો સંગ્રહનય... એ પછી વ્યવહારનય... વગેરે નયોનો ઉપન્યાસક્રમ શાસ્ત્રસિદ્ધ જ છે, કારણ કે શાસ્ત્રોમાં ઠેર ઠેર - લગભગ બધે જ આ જ ક્રમે નયોનું નિરૂપણ જોવા મળે છે. એટલે આ ક્રમ કોઈપણ ઉપાયે સંગત ઠેરવવો એવો મેં પહેલેથી નિર્ણય કરેલો છે ને માટે આ તર્કવિસ્તાર છે. તેમ છતાં આમાં કોઈ કુતર્ક હોય તો જણાવ, કારણ કે તર્કપ્રધાનવાદમાં તર્કશૂન્ય મિથ્યા આરોપને કોઈ સ્થાન હોતું નથી. અથવા તો ભલે તું પણ ખુશ થા. તારા જેવા જ કોઈક અભિપ્રાયથી શ્રીમાનું અકલંકદેવે લઘીયસ્ત્રયગ્રન્થમાં પહેલાં ૩રમી ગાથાથી ૩૦મી ગાથા સુધી સંગ્રહાયનું નિરૂપણ કર્યું છે, અને તે પછી ૩૯મી ગાથાથી ૪૧મી ગાથા સુધી નિગમનયનું નિરૂપણ કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy