SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका - १४ अथ चरम एवंभूतनयो घटो योषिन्मस्तकारूढः सन्यावत्कालं जलाहरणं करोति तावत्कालमेव तं घटं मन्यते द्विचरमो नयः समभिरूढस्तु तत्पूर्वं पश्चादपि तं घटं मन्यते । ततश्चैवंभूतनयोऽध्रुवतमं वस्तु गृह्णातीति निश्चीयते । इत्थञ्च चरमनयस्याध्रुवतमवस्तुग्राहित्वं यत्पर्यवसितं तेनैतत् सिध्यति यत्प्रथमो नयो ध्रुवतमं वस्तु गृह्णातीति । ध्रुवतमं तु नैगम एव गृह्णातीति स एव प्रथम उपन्यस्य इति चेत् ? न, एवमपि सङ्ग्रहस्यैव प्राथम्योचितेः । तथाहि समभिरूढनयः कुम्भकलशादिभ्यो घटं पृथग् जानाति । चरम एवंभूतस्तु जलाहरणं कुर्वतो योषिन्मस्तकारूढाद् घटात् समभिरूढसंमतं तदकुर्वन्तं घटमप्यघटं मत्वा पृथक्करोतीति चरमस्यानेककरणे प्रबलतमत्वे सिद्धे य एककरणे प्रबलतमः स प्रथम इत्यपि सिध्यत्येव । एककरणे च नैगमापेक्षया सङ्ग्रह एवाधिकबलवान् । अयम्भावः- देवमनुष्यादिजीवसन्ताने घटादेरजीवसन्तानिनो न कदाचिदपि सम्भवः, जीव- पुद्गलादिद्रव्याणामितराप्रवेशित्वादिति नैगमेन २०२ કરે છે, નહીં કે અન્ય જીવોની કે અજીવોની અવસ્થાઓને પણ. એટલે એકકરણ એવું દ્રવ્યલક્ષણ સંગ્રહનયમાં જેટલું વ્યાપક છે એટલું નૈગમનયમાં નથી. માટે દ્રવ્યાર્થિકનયોમાં સંગ્રહનયને જ પ્રથમ કહેવો જોઈએ. શંકા ચરમ એવંભૂતનય, ઘડો સ્ત્રીના મસ્તકે આરૂઢ થઈને જેટલો કાળ જળાહરણ કરે છે એટલા કાળ માટે જ એને ઘડો માને છે. દ્વિચરમ સમભિરૂઢનય તો તેની આગળ-પાછળના કાળમાં પણ એને ઘડો માને છે. એટલે એવંભૂતનયનો વિષય અઘ્રુવતમ છે એ જણાય છે. આમ ચરમનયનો વિષય જો અધ્રુવતમ છે તો એ સ્પષ્ટ છે કે પ્રથમનય એ જ હોઈ શકે જેનો વિષય ધ્રુવતમ હોય અને આવો ધ્રુવતમ વિષય તો નૈગમનો જ હોય છે. માટે એ જ પ્રથમ કહેવો જોઈએ. સમાધાન (પૂર્વપક્ષ) - આ રીતે પણ સંગ્રહનયને પ્રથમ કહેવો જ ઉચિત છે. તે આ રીતે સમભિરૂઢનય કુંભ-કળશ વગેરે કરતાં ઘડાને પૃથગ્ જાણે છે. ચરમ એવંભૂતનય તો જળાહરણ કરતા સ્રીમસ્તકારૂઢ ઘડા કરતાં, સમભિરૂઢને માન્ય પણ જળાહરણાદિ નહીં કરતા એવા ઘડાને પણ ઘડા તરીકે નહીં સ્વીકારીને અલગ પાડી દે છે. આમ ચરમનય અનેક કરણમાં પ્રબળતમ સિદ્ધ થાય છે ને તેથી પ્રથમનય એ જ હોઈ શકે જે એકકરણમાં પ્રબળતમ હોય. અને એકકરણમાં તો નૈગમ કરતાં સંગ્રહનય અધિક બળવાન્ જ. આશય એ છે કે-દેવ-મનુષ્ય વગેરે રૂપ જીવના સંતાનમાં પરંપરામાં ઘટાદિઅજીવ સંતાનીનો ક્યારેય પણ સંભવ હોતો નથી... (એટલે કે એ Jain Education International - For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy